નીચેના પૈકી કયું વિધાન સાચું છે?

  • A
    બધી સ્વયંભૂ પ્રક્રિયાઓ ઉષ્માગતિકીય રીતે અપ્રતિવર્તી છે.
  • B
    બધી સ્વયંભૂ પ્રક્રિયાઓ ઉષ્માગતિકીય રીતે પ્રતિવર્તી છે.
  • C
    જો નિરાળી પ્રણાલી કોઈ ચોક્કસ દિશામાં સ્વયંભૂ હોય,તો પ્રણાલીની એન્ટ્રોપી હંમેશા ઘટે છે.
  • D
    કોઈ પણ બાહ્ય પરિબળની મદદ વગર સ્વયંભૂ પ્રક્રિયાને પ્રતિવર્તી બનાવી શકાય છે.

Explore More

Similar Questions

નિરપેક્ષ એન્ટ્રોપી એટલે શું?

$1 \ mol$ પાણીના બાષ્પીભવન માટે $\Delta S$ નું મૂલ્ય $88.3 \ J/mol \ K$ છે. $1 \ mol$ વરાળના સંઘનન માટે $\Delta S$ નું મૂલ્ય .......$ J/mol \ K$ થશે.

$27 \, ^\circ\text{C}$ તાપમાને $5 \, \text{mol}$ આદર્શ વાયુના $8 \, \text{dm}^3$ થી $80 \, \text{dm}^3$ કદ સુધીના પ્રતિવર્તી વિસ્તરણ માટે,એન્ટ્રોપીમાં થતો ફેરફાર ...... $J \, K^{-1}$ છે.

જો પાણી માટે બાષ્પીભવનની એન્થાલ્પી $186.5 \ kJ \ mol^{-1}$ હોય,તો તેના બાષ્પીભવનની એન્ટ્રોપી ...... $J \ K^{-1} \ mol^{-1}$ થશે (ધારો કે પાણીનું ઉત્કલનબિંદુ $373 \ K$ છે).

એક મોલ આદર્શ વાયુનું સમતાપી અને પ્રતિવર્તી રીતે તેના પ્રારંભિક દબાણના અડધા દબાણ સુધી વિસ્તરણ કરવામાં આવે છે. આ પ્રક્રિયા માટે $\Delta S$ નું મૂલ્ય $J \ K^{-1} \ mol^{-1}$ માં કેટલું હશે? $[ln \ 2 = 0.693$ અને $R = 8.314 \ J \ mol^{-1} \ K^{-1}]$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo