બે પ્રવાહીઓ $A$ અને $B$ આદર્શ દ્રાવણ બનાવે છે. $A$ અને $B$ નું મોલપ્રમાણ $3:1$ ધરાવતા દ્રાવણનું બાષ્પદબાણ $torr$ માં કેટલું થશે? $(Given: P_A^o = 24 \ torr, P_B^o = 40 \ torr)$

  • A
    $28$
  • B
    $32$
  • C
    $36$
  • D
    $64$

Explore More

Similar Questions

$300 \ K$ તાપમાને,$A$ અને $B$ પ્રવાહીના બાષ્પ દબાણ અનુક્રમે $500 \ mm \ Hg$ અને $400 \ mm \ Hg$ છે. આદર્શ દ્રાવણ બનાવવા માટે $A$ અને $B$ ના સમાન મોલ મિશ્ર કરવામાં આવે છે. બાષ્પ અવસ્થામાં $A$ અને $B$ ના મોલ અંશ અનુક્રમે કેટલા હશે?

$5$ મોલ પ્રવાહી $X$ અને $10$ મોલ પ્રવાહી $Y$ એક દ્રાવણ બનાવે છે જેનું બાષ્પ દબાણ $70 \ torr$ છે. શુદ્ધ $X$ અને $Y$ ના બાષ્પ દબાણ અનુક્રમે $63 \ torr$ અને $78 \ torr$ છે. વર્ણવેલ દ્રાવણ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

નીચેનામાંથી કયું આદર્શ દ્રાવણ બનાવશે?

નિયત તાપમાને પ્રવાહી $A$ અને $B$ ના દ્વિઅંગી આદર્શ દ્રાવણમાં,પ્રવાહી કલામાં $B$ ના મોલ-અંશ $0.4$ છે અને બાષ્પ કલામાં $B$ ના મોલ-અંશ $0.25$ છે. જો $P_B^o = 40 \ mm \ Hg$ હોય,તો તે તાપમાને શુદ્ધ પ્રવાહી $A$ નું બાષ્પદબાણ .......... $mm \ Hg$ થશે.

પ્રવાહી $A$ અને $B$ આદર્શ દ્રાવણ બનાવે છે. સમાન તાપમાને શુદ્ધ પ્રવાહી $A$ અને $B$ નું બાષ્પ દબાણ અનુક્રમે $350 \ mm \ Hg$ અને $750 \ mm \ Hg$ છે. જો $x_A$ અને $x_B$ એ દ્રાવણમાં $A$ અને $B$ ના મોલ અંશ હોય અને $y_A$ અને $y_B$ એ બાષ્પ કલામાં $A$ અને $B$ ના મોલ અંશ હોય,તો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo