ત્રિકોણીય છિદ્ર (triangular void) માટે ધનાયન અને ઋણાયનનો ત્રિજ્યા ગુણોત્તર .... થશે.

  • A
    $0.414 - 0.732$
  • B
    $0.225 - 0.414$
  • C
    $0.732 - 1.000$
  • D
    $0.155 - 0.225$

Explore More

Similar Questions

$A$ અને $B$ તત્વોથી બનેલા એક સંયોજનમાં $B$ તત્વો દ્વારા $HCP$ લેટિસ રચાય છે અને $A$ તત્વો એ ચતુષ્ફલકીય છિદ્રોનો $2/3$ ભાગ રોકે છે,તો $A$ અને $B$ દ્વારા બનતા સંયોજનનું અણુસૂત્ર શું હશે?

એક મિશ્ર ઓક્સાઈડનું બંધારણ ક્યુબિક ક્લોઝ પેક્ડ $(ccp)$ છે. મિશ્ર ઓક્સાઈડનો ક્યુબિક એકમ કોષ ઓક્સાઈડ આયનોનો બનેલો છે. ચતુષ્ફલકીય છિદ્રોનો ચોથો ભાગ દ્વિસંયોજક ધાતુ $A$ દ્વારા રોકાયેલ છે અને અષ્ટફલકીય છિદ્રો એકસંયોજક ધાતુ $B$ દ્વારા રોકાયેલ છે. ઓક્સાઈડનું સૂત્ર શું છે?

$N$ ગોળાઓની ક્લોઝ પેક્ડ ગોઠવણીમાં,ટેટ્રાહેડ્રલ છિદ્રોની સંખ્યા કેટલી હોય છે?

હીરામાં કેટલા ચતુષ્ફલકીય છિદ્રો રોકાયેલા હોય છે? (ટકાવારીમાં)

એક સંયોજનમાં,$Y$ તત્વના પરમાણુઓ $ccp$ લેટાઈસ બનાવે છે અને $X$ તત્વના પરમાણુઓ ચતુષ્ફલકીય છિદ્રોનો $2/3$ ભાગ રોકે છે. સંયોજનનું અણુસૂત્ર શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo