જો સ્ફટિક લેટીસમાં ચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા $N$ હોય,તો ક્લોઝ પેક પામેલા ગોળાઓની સંખ્યા .......... થશે.

  • A
    $N$
  • B
    $2N$
  • C
    $N/2$
  • D
    $4N$

Explore More

Similar Questions

ક્રાયસોબેરિલમાં,જે બેરિલિયમ,એલ્યુમિનિયમ અને ઓક્સિજન ધરાવતું સંયોજન છે,તેમાં ઓક્સાઈડ આયનો ક્યુબિક ક્લોઝ પેક્ડ $(ccp)$ રચના બનાવે છે. એલ્યુમિનિયમ આયનો અષ્ટફલકીય છિદ્રોના $\frac{1}{4}$ ભાગમાં અને બેરિલિયમ આયનો ચતુષ્ફલકીય છિદ્રોના $\frac{1}{8}$ ભાગમાં ગોઠવાયેલા છે. તો આ સંયોજનનું અણુસૂત્ર શું હશે?

એક ઘન પદાર્થમાં $A$ અને $B$ તત્વો છે. $B$ ના ઋણાયનો $ccp$ લેટીસ બનાવે છે. $A$ ના ધનાયનો $50 \%$ અષ્ટફલકીય છિદ્રો અને $50 \%$ ચતુષ્ફલકીય છિદ્રો રોકે છે. તો આ ઘન પદાર્થનું આણ્વીય સૂત્ર શું હશે?

$X$ અને $Y$ તત્વોમાંથી એક સંયોજન બને છે. $Y$ (ઋણાયન) ના પરમાણુઓ $ccp$ લેટીસ બનાવે છે. $X$ (ધનઆયન) ના પરમાણુઓ અષ્ટફલકીય છિદ્રોના અડધા અને સમચતુષ્ફલકીય છિદ્રોના અડધા ભાગને રોકે છે. સંયોજનનું સૂત્ર શું છે?

$X$ પરમાણુઓના હેક્સાગોનલ ક્લોઝ પેક્ડ $(hcp)$ સ્ફટિકમાં અનુક્રમે અષ્ટફલકીય અને ચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા કેટલી છે?

$A$ અને $B$ ઘટકોથી બનેલ રચના $CCP$ બંધારણ રચે છે,જ્યાં $A$ પરમાણુ ખૂણા પર અને $B$ પરમાણુ દરેક ફલકનાં કેન્દ્રોમાં છે. જો એકમકોષમાંથી $A$ ના બે પરમાણુ દૂર થાય,તો સંયોજનનું અણુસૂત્ર શું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo