${C_6}{H_5}I$ તથા ${C_6}{H_5}CH_2I$ ધરાવતી બે બોટલના મૂળ લેબલ ખોવાઈ ગયા છે. તેને કસોટી માટે લેબલ $A$ તથા $B$ આપવામાં આવે છે. $A$ તથા $B$ ને અલગથી કસનળીમાં લઈ $NaOH$ ના દ્રાવણ સાથે ઉકાળવામાં આવે છે. દરેક કસનળીના અંતિમ દ્રાવણને મંદ $HNO_3$ વડે એસિડિક બનાવી થોડો $AgNO_3$ ઉમેરવામાં આવે છે. દ્રાવણ $B$ પીળા અવક્ષેપ આપે છે. તો નીચેના પૈકી કયું વિધાન સાચું છે?

  • A
    $A$ એ $C_6H_5CH_2I$ હશે.
  • B
    $A$ એ $C_6H_5I$ હશે.
  • C
    $B$ એ $C_6H_5I$ હશે.
  • D
    $HNO_3$ ને ઉમેરવાની જરૂર હતી નહીં.

Explore More

Similar Questions

$1$-vinyl-$-2$-bromoethylbenzene ની $HBr$ સાથેની પ્રક્રિયામાં મુખ્ય નીપજ કઈ છે?

નીચેની પ્રક્રિયાની મુખ્ય નીપજ કઈ છે?

હેલોઆલ્કેનના રંગ,વાસ અને ઘનતા વિશે લખો.

$CHCl_3$ ની બોટલમાં થોડા પ્રમાણમાં આલ્કોહોલ ઉમેરવામાં આવે છે,કારણ કે .............

Difficult
View Solution

પ્રબળ બેઇઝની હાજરીમાં એક જ નીપજ મેળવવા નીચેના પૈકી કયું સંયોજન $E_2$ વિલોપન પ્રક્રિયા અનુભવશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo