$273 \ K$ તાપમાને પ્રક્રિયાનો વેગ $R_0$ છે. તો $313 \ K$ તાપમાને પ્રક્રિયાનો વેગ કેટલો થશે? (તાપમાન ગુણક $2$ લેવો)

  • A
    $16R_0$
  • B
    $64R_0$
  • C
    $16R_0/32$
  • D
    $16R_0/16$

Explore More

Similar Questions

$A_2 + B_2 \rightleftharpoons 2AB$ પ્રક્રિયા માટે પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા અનુક્રમે $180 \, kJ \, mol^{-1}$ અને $200 \, kJ \, mol^{-1}$ છે. ઉદ્દીપકની હાજરીમાં,બંને (પુરોગામી અને પ્રતિગામી) પ્રક્રિયાઓની સક્રિયકરણ ઊર્જામાં $100 \, kJ \, mol^{-1}$ નો ઘટાડો થાય છે. તો ઉદ્દીપકની હાજરીમાં $(A_2 + B_2 \rightarrow 2AB)$ પ્રક્રિયા માટે એન્થાલ્પી ફેરફાર $(\Delta H)$ $kJ \, mol^{-1}$ માં કેટલો થશે?

જો કોઈ પ્રક્રિયાનું તાપમાન $300 \, K$ થી વધારીને $400 \, K$ કરવામાં આવે ત્યારે તેનો વેગ અચળાંક બમણો થાય,તો તે પ્રક્રિયા માટે સક્રિયકરણ ઉર્જા $(kJ \, mol^{-1})$ કેટલી હશે? $(R = 8.314 \, J \, mol^{-1} \, K^{-1})$

પ્રક્રિયાઓ $M, N, O$ અને $P$ માટે સક્રિયકરણ ઊર્જાનો ક્રમ $E_M < E_N < E_O < E_P$ છે. તો કઈ પ્રક્રિયા માટે ગુણોત્તર $K_{310}/K_{300}$ મહત્તમ થશે?

જ્યારે તાપમાન $27\,^{\circ}C$ થી વધારીને $127\,^{\circ}C$ કરવામાં આવે છે,ત્યારે પ્રક્રિયાનો વેગ બમણો થાય છે,તો સક્રિયકરણ ઊર્જા $E_a$ ........ $kCal$ હશે.

પ્રક્રિયા $2NO + Cl_2 \rightarrow 2NOCl$ માટે વેગનો નિયમ $\text{rate} = k[NO]^2[Cl_2]$ છે. કઈ પરિસ્થિતિમાં વેગ અચળાંક $k$ નું મૂલ્ય વધશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo