$100 \ mL$ જલીય દ્રાવણમાં $2 \ g$ એસિટિક એસિડ અને $3 \ g$ સોડિયમ એસિટેટ હાજર છે. જો એસિટિક એસિડનો આયનીકરણ અચળાંક $1.8 \times 10^{-5}$ હોય,તો દ્રાવણની $pH$ કેટલી થશે?

  • A
    $3.7$
  • B
    $4.98$
  • C
    $4.78$
  • D
    $4.08$

Explore More

Similar Questions

જ્યારે કોઈ વ્યક્તિ ભય કે ઉત્તેજનામાં ઝડપથી શ્વાસ લે છે,ત્યારે રૂધિરમાં $CO_2$ ની સાંદ્રતા ઘટે છે. તો રૂધિરની $pH$ પર શું અસર થશે?

Difficult
View Solution

$0.2 \, M$ એમોનિયાના $50 \, mL$ દ્રાવણને $0.2 \, M$ $HCl$ ના $25 \, mL$ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે. જો એમોનિયાના દ્રાવણનો $pK_b$ $4.75$ હોય,તો મિશ્રણનો $pH$ કેટલો થશે?

એક લિટર જલીય દ્રાવણમાં $0.15 \ mol$ $CH_3COOH$ $(pK_a = 4.8)$ અને $0.15 \ mol$ $CH_3COONa$ છે. આ દ્રાવણમાં $0.05 \ mol$ ઘન $NaOH$ ઉમેર્યા પછી,$pH$ કેટલું થશે?

માનવ શરીરમાં રૂધિરની $pH$ એ $CO_2$ અને $H_2CO_3$ દ્વારા જળવાય છે. આ પ્રક્રિયાને શું કહે છે?

એક બફર દ્રાવણ તૈયાર કરવામાં આવે છે જેમાં $NH_3$ ની સાંદ્રતા $0.30 \ M$ છે અને $NH_4^+$ ની સાંદ્રતા $0.20 \ M$ છે. જો $NH_3$ માટે સંતુલન અચળાંક $K_b = 1.8 \times 10^{-5}$ હોય,તો આ દ્રાવણની $pH$ કેટલી હશે? $(log \ 2.7 = 0.43)$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo