જો બે જુદા જુદા વાયુઓનો મોલર ગુણોત્તર $n_1 : n_2$ હોય,તો નીચેનામાંથી શું $n_1 : n_2$ હોવું જરૂરી નથી?

  • A
    સમાન $T$ અને $P$ એ કદનો ગુણોત્તર
  • B
    અણુઓની સંખ્યાનો ગુણોત્તર
  • C
    મિશ્રણમાં તેમના આંશિક દબાણનો ગુણોત્તર
  • D
    સમાન $T$ અને $P$ એ તેમની ઘનતાનો ગુણોત્તર

Explore More

Similar Questions

વાયુ અવસ્થા માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

$isochoric$ (સમકદ) પ્રક્રિયા માટે નીચેનામાંથી શું શૂન્ય હોય છે?

$H_2$,$He$ અને $O_2$ ના એક-એક મોલના મિશ્રણને $V$ કદના અને $T$ તાપમાનના સિલિન્ડરમાં રાખવામાં આવે છે. જો $H_2$ નું આંશિક દબાણ $2 \ atm$ હોય,તો સિલિન્ડરમાં વાયુઓનું કુલ દબાણ $....... \ atm$ છે.

આપેલ તત્વના પ્રસરણ દરનો હિલિયમ સાથેનો ગુણોત્તર $1.4$ છે. તત્વનું આણ્વીય દળ કેટલું હશે?

$760 \, mm \, Hg$ કુલ દબાણે વાયુના મિશ્રણમાં $65\%$ $N_2$,$15\%$ $O_2$ અને $20\%$ $CO_2$ કદથી રહેલા છે. દરેક વાયુનું આંશિક દબાણ $mm \, Hg$ માં ગણો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo