જ્યારે $NH_3$ એ $Cl_2$ સાથે પ્રક્રિયા કરે છે,ત્યારે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?
$(a)$ જ્યારે $Cl_2$ વધુ પ્રમાણમાં હોય ત્યારે $NCl_3$ બને છે.
$(b)$ જ્યારે $Cl_2$ વધુ પ્રમાણમાં હોય ત્યારે $N_2$ બને છે.
$(c)$ જ્યારે $NH_3$ વધુ પ્રમાણમાં હોય ત્યારે $N_2$ બને છે.
$(d)$ જ્યારે $NH_3$ વધુ પ્રમાણમાં હોય ત્યારે $NCl_3$ બને છે.

  • A
    માત્ર $(a)$ અને $(c)$
  • B
    માત્ર $(a)$ અને $(b)$
  • C
    માત્ર $(b)$ અને $(d)$
  • D
    માત્ર $(c)$ અને $(d)$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

સફેદ ફોસ્ફરસ હવામાં સળગીને ઘટ્ટ સફેદ ધુમાડા ઉત્પન્ન કરે છે. આ શેના નિર્માણને કારણે થાય છે?

નાઈટ્રોજન વાયુ કોના ઉષ્મીય વિઘટન દ્વારા મુક્ત થાય છે?

$P_4O_6$ માં $P-O$ બંધોની સંખ્યા કેટલી છે?

જ્યારે ઓર્થોફોસ્ફોરિક એસિડને $600\,^oC$ તાપમાને ગરમ કરવામાં આવે ત્યારે .................. બને છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo