નાઇટ્રોજન માટે નીચેનામાંથી ક્યું વિધાન સાચું નથી?

  • A
    તેની વિદ્યુત ઋણતા ઘણી વધારે છે.
  • B
    બંધન માટે $d-$ કક્ષકો પ્રાપ્ય છે.
  • C
    તે વિશિષ્ટ અધાતુ છે.
  • D
    તેનું આણ્વીય કદ નાનું છે.

Explore More

Similar Questions

શુદ્ધ $N_2$ વાયુ શેમાંથી મેળવવામાં આવે છે?

કોપર ધાતુ અને મંદ $HNO_3$ વચ્ચેની પ્રક્રિયા વિશે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?
$(I)$ મુખ્ય રિડક્શન નીપજ $NO$ વાયુ છે.
$(II)$ $Cu$ ધાતુનું $Cu^{2+}$ (aq.) આયનમાં ઓક્સિડેશન થાય છે જે વાદળી રંગનું હોય છે.
$(III)$ $NO$ પેરામેગ્નેટિક છે અને એન્ટિબોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલમાં એક અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવે છે.
$(IV)$ $NO$ એ $O_2$ સાથે પ્રક્રિયા કરીને $NO_2$ બનાવે છે જે આકારમાં રેખીય છે.
સાચા વિધાનો પસંદ કરો.

$AgNO_3$ માંથી $Ag$ મેળવવા માટે નીચેનામાંથી કોનો ઉપયોગ થાય છે?

Difficult
View Solution

$P_2O_3 + H_2O \rightarrow X$
$Red \ P_4 + \text{alkali} \rightarrow Y$
$X$ અને $Y$ એ ફોસ્ફરસના ઓક્સોએસિડ છે. $X$ અને $Y$ માં $P-OH$ બંધની સંખ્યા અનુક્રમે કેટલી છે?

$NO_2$ વાયુ છે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo