એક નદીમાં જ્યારે કાર્બનિક કચરાથી ભરપૂર ઘરગથ્થુ કચરો વહીને ઠલવાય છે તો તેનું પરિણામ શું હશે?

  • [NEET 2016]
  • A

    જલજ ખોરાકના સજીવોના જાળાની વસતિ વધે છે.

  • B

    જૈવવિઘટનીય પોષકતત્ત્વોને લીધે માછલીઓની સંખ્યા વધે છે.

  • C

    ઑક્સિજનના અભાવે માછલીઓ મૃત્યુ પામે છે.

  • D

    માછલીઓ છવાઈ જતાં નદી ઝડપથી સુકાઈ જાય છે.

Similar Questions

પરિસ્થિતિકીય અનુક્રમણ દરમ્યાન થતો સાચો ફેરફાર પસંદ કરો.

મહત્તમ જૈવ વિશાલન નીચેનામાંથી કયા જલજ નિવસનતંત્રમાં હોય છે? .

  • [AIPMT 1999]

કાર્બનચક્ર સમજાવો.

વનસ્પતિઓનું અનુક્રમણ સમજાવો.

નિવસનતંત્રમાં ........ સ્થાયી હોતા નથી.