એક નદીમાં જ્યારે કાર્બનિક કચરાથી ભરપૂર ઘરગથ્થુ કચરો વહીને ઠલવાય છે તો તેનું પરિણામ શું હશે?
જલજ ખોરાકના સજીવોના જાળાની વસતિ વધે છે.
જૈવવિઘટનીય પોષકતત્ત્વોને લીધે માછલીઓની સંખ્યા વધે છે.
ઑક્સિજનના અભાવે માછલીઓ મૃત્યુ પામે છે.
માછલીઓ છવાઈ જતાં નદી ઝડપથી સુકાઈ જાય છે.
પરિસ્થિતિકીય અનુક્રમણ દરમ્યાન થતો સાચો ફેરફાર પસંદ કરો.
મહત્તમ જૈવ વિશાલન નીચેનામાંથી કયા જલજ નિવસનતંત્રમાં હોય છે? .
કાર્બનચક્ર સમજાવો.
વનસ્પતિઓનું અનુક્રમણ સમજાવો.
નિવસનતંત્રમાં ........ સ્થાયી હોતા નથી.