એક નદીમાં જ્યારે કાર્બનિક કચરાથી ભરપૂર ઘરગથ્થુ કચરો વહીને ઠલવાય છે તો તેનું પરિણામ શું હશે?
જલજ ખોરાકના સજીવોના જાળાની વસતિ વધે છે.
જૈવવિઘટનીય પોષકતત્ત્વોને લીધે માછલીઓની સંખ્યા વધે છે.
ઑક્સિજનના અભાવે માછલીઓ મૃત્યુ પામે છે.
માછલીઓ છવાઈ જતાં નદી ઝડપથી સુકાઈ જાય છે.
........ના કારણે દક્ષિણ અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાં સ્થાનિક જાતિઓની ઉત્પત્તિ થાય છે.
$A$- સમગ્ર પૃથ્વી પરનાં કુલ કાર્બનમાં $80\%$ કાર્બન દરિયામાંઓગળેલો છે.
$R$- સજીવોનાં શુષ્ક વજનમાં $49\%$ કાર્બન છે.
ફોસ્ફરસયક સમજાવો.
નીચેનામાંથી કયું વાયુ સ્વરૂપે નિવસનતંત્રમાં જૈવરાસાયણિક ચક્ર નથી ?
આપેલા વિધાનોમાંથી સાચા વિધાનને ઓળખો.
(1) સુકા વિસ્તારમાં થતા અનુક્રમણને મરૂસંચક્ર કહે છે
(2) છોડ અવસ્થાએ બારેમાસ ખુલ્લામાં ટકી શકે તેવી વનસ્પતિની અવસ્થા
(3) પરિસ્થિતિકીય અનુક્રમણથી જૈવસમાજની વાસ્તવિક વાર્ષિક નિપજમાં ઘટાડો થાય છે .
(4) પ્રાથમિક અનુકરણ માટે સરેરાશ $1000$ વર્ષનો સમય લાગે છે