નીચેના પૈકી કયું લાક્ષણિક લક્ષણ કૃષિભૂમિ નિવસનતંત્રનું હોય
ઓછા પ્રમાણમાં જનીનિક વિવિધતા
નીંદામણની ગેરહાજરી
નિવસનતંત્રીય અનુક્રમણ
ભૂમિ (જનીન) ના સજીવોની ગેરહાજરી
જળસંચક્રની બીજી અવસ્થા , જેવી વનસ્પતિ દ્વારા કબજો કરવામાં આવે છે.
નીચેનામાંથી અવસાદી ચક્રમાં કોનો સમાવેશ કરી શકાતો નથી.
નિવસનતંત્રમાં કાર્બનચક્રની મુખ્ય વિશિષ્ટતાઓની રૂપરેખા આપો.
દ્વિતીય અનુક્રમણ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?
સ્તરીકરણ સારી રીતે વિક્સીત હોય છે.