નીચેના પૈકી કયું લાક્ષણિક લક્ષણ કૃષિભૂમિ નિવસનતંત્રનું હોય

  • A

    ઓછા પ્રમાણમાં જનીનિક વિવિધતા

  • B

    નીંદામણની ગેરહાજરી

  • C

    નિવસનતંત્રીય અનુક્રમણ

  • D

    ભૂમિ (જનીન) ના સજીવોની ગેરહાજરી

Similar Questions

નીચેની આહાર શૃંખલામાં શક્ય કડી ઓળખો.

વનસ્પતિ $\to$ કીટક $\to$ દેડકો $\to$ $A$ $\to$ સમડી .

વનસ્પતિઓ $............ \%$ પ્રકાશસંશ્લેષીય સક્રિય વિકિરણ ગ્રહણ કરે છે.

સજીવોના શુષ્ક વજનનો $...........$ ભાગ કાર્બનથી બનેલો હોય છે.

જળસંચક્રની બીજી અવસ્થા , જેવી વનસ્પતિ દ્વારા કબજો કરવામાં આવે છે.

  • [AIPMT 2012]

કઈ વનસ્પતિ આરોહી મૂળ ધરાવે છે?

  • [AIPMT 1999]