નીચેના પૈકી કયું લાક્ષણિક લક્ષણ કૃષિભૂમિ નિવસનતંત્રનું હોય

  • A

    ઓછા પ્રમાણમાં જનીનિક વિવિધતા

  • B

    નીંદામણની ગેરહાજરી

  • C

    નિવસનતંત્રીય અનુક્રમણ

  • D

    ભૂમિ (જનીન) ના સજીવોની ગેરહાજરી

Similar Questions

જળસંચક્રની બીજી અવસ્થા , જેવી વનસ્પતિ દ્વારા કબજો કરવામાં આવે છે.

નીચેનામાંથી અવસાદી ચક્રમાં કોનો સમાવેશ કરી શકાતો નથી.

નિવસનતંત્રમાં કાર્બનચક્રની મુખ્ય વિશિષ્ટતાઓની રૂપરેખા આપો.

દ્વિતીય અનુક્રમણ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?

  • [AIPMT 2011]

સ્તરીકરણ સારી રીતે વિક્સીત હોય છે.