ઊર્જાના પિરામિડ માટે નીચેનામાંથી કયું વિધાન હંમેશા સાચું છે?
તેનો પાયો પહોળો હોય.
તે એકજ પોષકસ્તરે ઊર્જાનું સ્તર દર્શાવે છે.
તેનો આકાર સીધો હોય.
તેનો આકાર ઊંધો હોય.
કોઈપણ નિવસનતંત્રમાં કયા પોષકસ્તરે વધુ ઉર્જાનો સંગ્રહ કરવામાં આવ્યો છે?
તળાવના નિવસનતંત્રમાં સંખ્યાના પિરામિડ ............ હોય છે.
સંખ્યાના પિરામિડમાં સૌથી સામાન્ય પિરામિડ
નીચે આપેલ પીરામીડ શું દર્શાવે છે?