ઊર્જાના પિરામિડ માટે નીચેનામાંથી કયું વિધાન હંમેશા સાચું છે?
તેનો પાયો પહોળો હોય.
તે એકજ પોષકસ્તરે ઊર્જાનું સ્તર દર્શાવે છે.
તેનો આકાર સીધો હોય.
તેનો આકાર ઊંધો હોય.
આ પિરામિડનો સમાવેશ પરિસ્થિતિકીય પિરામિડમાં થતો નથી.
વિઘટકોને પિરામિડનાં કયાં પોષક સ્તરમાં સમાવી શકાય.
પરિસ્થિતિકીય પિરામિડની રચનામાં શું ધ્યાનમાં ન લેવાય?
પરિસ્થીકીય પીરામીડમાં નીચેના પૈકી ક્યાં સજીવોનો સમાવેશ કરાયો નથી, ને કોઈ સ્થાન અપાયું નથી
એક પોષક સ્તરમાંથી બીજા પોષકસ્તરમાં ઊર્જામાં વહન દરમિયાન કઈ લાક્ષણીકતા સર્જાય છે?