ઊર્જાના પિરામિડ માટે નીચેનામાંથી કયું વિધાન હંમેશા સાચું છે?

  • A

    તેનો પાયો પહોળો હોય.

  • B

    તે એકજ પોષકસ્તરે ઊર્જાનું સ્તર દર્શાવે છે.

  • C

    તેનો આકાર સીધો હોય.

  • D

    તેનો આકાર ઊંધો હોય.

Similar Questions

આ પિરામિડનો સમાવેશ પરિસ્થિતિકીય પિરામિડમાં થતો નથી.

વિઘટકોને પિરામિડનાં કયાં પોષક સ્તરમાં સમાવી શકાય.

પરિસ્થિતિકીય પિરામિડની રચનામાં શું ધ્યાનમાં ન લેવાય?

  • [AIPMT 2006]

પરિસ્થીકીય પીરામીડમાં  નીચેના પૈકી ક્યાં સજીવોનો સમાવેશ કરાયો નથી, ને કોઈ સ્થાન અપાયું નથી

એક પોષક સ્તરમાંથી બીજા પોષકસ્તરમાં ઊર્જામાં વહન દરમિયાન કઈ લાક્ષણીકતા સર્જાય છે?