ઊર્જાના પિરામિડ માટે નીચેનામાંથી કયું વિધાન હંમેશા સાચું છે?

  • A

    તેનો પાયો પહોળો હોય.

  • B

    તે એકજ પોષકસ્તરે ઊર્જાનું સ્તર દર્શાવે છે.

  • C

    તેનો આકાર સીધો હોય.

  • D

    તેનો આકાર ઊંધો હોય.

Similar Questions

કોઈપણ નિવસનતંત્રમાં કયા પોષકસ્તરે વધુ ઉર્જાનો સંગ્રહ કરવામાં આવ્યો છે?

તળાવના નિવસનતંત્રમાં સંખ્યાના પિરામિડ ............ હોય છે.

  • [AIPMT 1990]

સંખ્યાના પિરામિડમાં સૌથી સામાન્ય પિરામિડ

નીચે આપેલ પીરામીડ શું દર્શાવે છે?

સમુદ્રમાં જૈવભાર પિરામીડ ઊંધો હોય છે કારણ કે....