વિકિરણથી બધા જ નાઈટ્રોજીનેઝ ઉસેચકોનો નાશ કરવામાં આવે તો શું ન થાય?

  • [AIPMT 2004]
  • A

    શિમ્બીકુળની વનસ્પતિ દ્વારા નાઈટ્રોજનનું સ્થાપન ન થાય.

  • B

    વાતાવરણમાં નાઈટ્રોજનનું સ્થાપન ન થાય.

  • C

    શિમ્બીકુળની વનસ્પતિમાં નાઈટ્રેટનું નાઇટ્રાઇટમાં રૂપાંતર ન થાય.

  • D

    જમીનમાં એમોનિયમનું નાઈટ્રેટમાં રૂપાંતર ન થાય.

Similar Questions

નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

આપાત સૌર વિકિરણમાં $PAR$ નો જથ્થો કેટલો હોય છે ?

$X-$ વરસાદ દ્વારા ફોસ્ફરસનો વાતાવરણમાં અંતઃપ્રવેશ કાર્બનના અંત:પ્રવેશ કરતા વધારે હોય છે.

$Y-$ સજીવો અને પર્યાવરણ વચ્ચે ફોસ્ફરસનો વિનિમય ઓછો હોય છે.

જંગલના ઊભા સ્તરીકરણમાં જોવા મળે છે તેમ નીચેનાને ગોઠવો : ઘાસ, ક્ષુપીય (ઝાડવાવાળી) વનસ્પતિઓ, સાગ, એમેરેન્થસ

ખેડૂત તેના પાકની કાપણી કરે છે અને ત્રણ જુદી જુદી રીતે તેની કાપણીને દર્શાવે છે.

$(a)$ મેં $10$ ક્વિન્ટલ ઘઉંની કાપણી કરી છે.

$(b)$ મેં આજરોજ એક એકર જમીનમાં $10$ ક્વિન્ટલ ઘઉંની કાપણી કરી છે.

$(c)$ મેં છ માસ પહેલાં વાવેલાં, એક એકર જમીનમાં $10$ ક્વિન્ટલ ઘઉંની કાપણી કરેલ છે. ઉપરોક્ત વિધાનોને એક જ અને એક જ વસ્તુ માટે ગણો. જો તમારો જવાબ ‘હા’ છે તો કારણો આપો. જો તમારો જવાબ ‘ના’ હોય તો પ્રત્યેક અભિવ્યક્તિનો અર્થ વર્ણવો.