વિકિરણથી બધા જ નાઈટ્રોજીનેઝ ઉસેચકોનો નાશ કરવામાં આવે તો શું ન થાય?

  • [AIPMT 2004]
  • A

    શિમ્બીકુળની વનસ્પતિ દ્વારા નાઈટ્રોજનનું સ્થાપન ન થાય.

  • B

    વાતાવરણમાં નાઈટ્રોજનનું સ્થાપન ન થાય.

  • C

    શિમ્બીકુળની વનસ્પતિમાં નાઈટ્રેટનું નાઇટ્રાઇટમાં રૂપાંતર ન થાય.

  • D

    જમીનમાં એમોનિયમનું નાઈટ્રેટમાં રૂપાંતર ન થાય.

Similar Questions

નિવસનતંત્રમાં પ્રકાશસંશ્લેષણ દરમ્યાન નિર્માણ પામતાં કાર્બનિક દ્રવ્યનો દર એટલે

વિશ્વમાં આવેલા કુલ કાર્બનનો $70\%$ જથ્થો ક્યાં જોવા મળે ?

અનુક્રમણ ક્યાથી શરૂ થાય છે.

કઈ પ્રક્રિયાથી $CO_2$ વાતાવરણમાં ઉમેરાતો નથી ?

વિધાન : $A$. માછલી પાણીમાં વસવાટ કરે છે.

કારણ : $R$. માછલી જલવિસ્તારને અનુકૂલિત હોય છે.

વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે ?