વિકિરણથી બધા જ નાઈટ્રોજીનેઝ ઉસેચકોનો નાશ કરવામાં આવે તો શું ન થાય?
શિમ્બીકુળની વનસ્પતિ દ્વારા નાઈટ્રોજનનું સ્થાપન ન થાય.
વાતાવરણમાં નાઈટ્રોજનનું સ્થાપન ન થાય.
શિમ્બીકુળની વનસ્પતિમાં નાઈટ્રેટનું નાઇટ્રાઇટમાં રૂપાંતર ન થાય.
જમીનમાં એમોનિયમનું નાઈટ્રેટમાં રૂપાંતર ન થાય.
નિવસનતંત્રમાં પ્રકાશસંશ્લેષણ દરમ્યાન નિર્માણ પામતાં કાર્બનિક દ્રવ્યનો દર એટલે
વિશ્વમાં આવેલા કુલ કાર્બનનો $70\%$ જથ્થો ક્યાં જોવા મળે ?
અનુક્રમણ ક્યાથી શરૂ થાય છે.
વિધાન : $A$. માછલી પાણીમાં વસવાટ કરે છે.
કારણ : $R$. માછલી જલવિસ્તારને અનુકૂલિત હોય છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે ?