જીવંત સજીવો અને તેમના પર્યાવરણ વચ્ચેના આંતર સંબંધને શું કહે છે? .

  • [AIPMT 1993]
  • A

    પરિસ્થિતિ વિદ્યા

  • B

    નિવસનતંત્ર

  • C

    વનસ્પતિ જૈવ ભૂગોળ

  • D

    જીવપરિસ્થિતિકી

Similar Questions

સજીવો-સજીવો વચ્ચેની તથા સજીવ અને તેના ભૌતિક પર્યાવરણ વચ્ચેની આતંરક્રિયાઓનો અભ્યાસ એટલે ........

પરિસ્થિતિવિદ્યા એ જેવવૈજ્ઞાનિક સંગઠનના કેટલા સ્તરો સાથે સંલગ્ન છે ?

પરિસ્થિતિવિદ્યાના જૈવવૈજ્ઞાનિક સંગઠનોના સ્તરોમાં કોનો સમાવેશ થાય છે ?

પરિસ્થિતિવિધાનો પાયાનો એકમ........છે.

એક જ પ્રકારના સજીવોની કુલ વસતિને શું કહે છે?

  • [AIPMT 1993]