જીવંત સજીવો અને તેમના પર્યાવરણ વચ્ચેના આંતર સંબંધને શું કહે છે? .
પરિસ્થિતિ વિદ્યા
નિવસનતંત્ર
વનસ્પતિ જૈવ ભૂગોળ
જીવપરિસ્થિતિકી
સજીવો-સજીવો વચ્ચેની તથા સજીવ અને તેના ભૌતિક પર્યાવરણ વચ્ચેની આતંરક્રિયાઓનો અભ્યાસ એટલે ........
પરિસ્થિતિવિદ્યા એ જેવવૈજ્ઞાનિક સંગઠનના કેટલા સ્તરો સાથે સંલગ્ન છે ?
પરિસ્થિતિવિદ્યાના જૈવવૈજ્ઞાનિક સંગઠનોના સ્તરોમાં કોનો સમાવેશ થાય છે ?
પરિસ્થિતિવિધાનો પાયાનો એકમ........છે.
એક જ પ્રકારના સજીવોની કુલ વસતિને શું કહે છે?