“ફેડબેચ' આથવણમાં નીચેનામાંથી શેના માટે સતત ખાંડ ઉમેરવામાં આવે છે?

  • A

    મિથેન બનાવવા

  • B

    ઍન્ટિબાયોટિક્સ બનાવવા

  • C

    ઉત્સેચકોને શુદ્ધ કરવા

  • D

    સુએઝને વિઘટિત કરવા

Similar Questions

$S$ - વિધાન : ઑર્કિડના બીજમાં રહેલા ભ્રૂણને બહાર કાઢી સંવર્ધન માધ્યમમાં ઉછેરવામાં આવે છે.

$R $- કારણ : ઑર્કિડ જેવી કેટલીક વનસ્પતિઓના બીજમાં સંચિત ખોરાક હોતો નથી.

બેસિલસ થુરિન્જિએન્સિસમાં ઉત્પન્ન થતા વિષારી પ્રોટીનને શું કહે છે ?

$BACs$ અને $YACs$  ......છે.

'તે કેલસ અને સસ્પેન્શન સંવર્ધનનું પ્રયોજન નથી'. – શાને લાગુ પડે છે ?

સમગ્ર વિશ્વમાં માનવીય ઉપયોગ માટે કેટલી પારજનીનીક રોગનિવારકતાઓને માન્યતા આપવામાં આવી છે ?