“ફેડબેચ' આથવણમાં નીચેનામાંથી શેના માટે સતત ખાંડ ઉમેરવામાં આવે છે?
મિથેન બનાવવા
ઍન્ટિબાયોટિક્સ બનાવવા
ઉત્સેચકોને શુદ્ધ કરવા
સુએઝને વિઘટિત કરવા
$S$ - વિધાન : ઑર્કિડના બીજમાં રહેલા ભ્રૂણને બહાર કાઢી સંવર્ધન માધ્યમમાં ઉછેરવામાં આવે છે.
$R $- કારણ : ઑર્કિડ જેવી કેટલીક વનસ્પતિઓના બીજમાં સંચિત ખોરાક હોતો નથી.
બેસિલસ થુરિન્જિએન્સિસમાં ઉત્પન્ન થતા વિષારી પ્રોટીનને શું કહે છે ?
$BACs$ અને $YACs$ ......છે.
'તે કેલસ અને સસ્પેન્શન સંવર્ધનનું પ્રયોજન નથી'. – શાને લાગુ પડે છે ?
સમગ્ર વિશ્વમાં માનવીય ઉપયોગ માટે કેટલી પારજનીનીક રોગનિવારકતાઓને માન્યતા આપવામાં આવી છે ?