સ્ટરિંગ-ટેંક જૈવ રિએક્ટર ખાસ કરીને શા માટે આયોજિત હોય છે?

  • A
    સમગ્ર પ્રક્રિયા દરમિયાન ઑક્સિજનની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા.
  • B
    સંવર્ધન પાત્રમાં અજારક સ્થિતિ જાળવી રાખવા.
  • C
    નીપજની શુદ્ધતા જાળવી રાખવા.
  • D
    નીપજમાં પ્રિઝર્વેટિવ્સ ઉમેરવા.

Explore More

Similar Questions

ઉપર દર્શાવેલ પ્લાઝમિડમાં,$\text{DNA}$ નો એક વિદેશી ટુકડો $\text{EcoRI}$ સાઇટ પર દાખલ કરવામાં આવે છે. પુનઃસંયોજિત (recombinant) વસાહતોને પસંદ કરવા માટે નીચેનામાંથી કઈ વ્યૂહરચના પસંદ કરવામાં આવશે?

પ્લાઝમિડ વેક્ટરના $DNA$ માં ઇચ્છિત જનીન દાખલ કરવાની તકનીકને શું કહેવામાં આવે છે?

રિકોમ્બિનન્ટ $\text{DNA}$ ને પ્રાણી કોષના કોષકેન્દ્રમાં સીધું દાખલ કરવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે $-$

ઇલેક્ટ્રોફોરેટિક જેલમાંથી નાઈટ્રોસેલ્યુલોઝ મેમ્બ્રેન પર પ્રોટીનનું સ્થળાંતર શું કહેવાય છે?

નીચેનામાંથી શું બાયોરિએક્ટરમાં હાજર હોતું નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo