રિસ્ટ્રીક્શન એન્ડોન્યુક્લિએઝનું કાર્ય શું છે?

  • A
    તેઓ સસ્તન કોષોમાં જ્યારે કોષ મૃત્યુ પામે ત્યારે $DNA$ ના વિઘટન માટે હોય છે.
  • B
    તેઓ જનીન ઇજનેરી વિદ્યામાં $DNA$ ના બે અણુઓને જોડવા માટે વપરાય છે.
  • C
    તેઓ પ્રયોગશાળામાં $DNA$ ના સંશ્લેષણ માટે વપરાય છે.
  • D
    તેમનું સંશ્લેષણ બૅક્ટરિયા દ્વારા તેમની રક્ષણાત્મક ક્રિયાવિધિના ભાગરૂપે થાય છે.

Explore More

Similar Questions

પેલિન્ડ્રોમિક ન્યુક્લિયોટાઇડ શૃંખલા ઓળખો.

$mRNA$ ના અણુઓમાંથી $DNA$ પ્રોબ્સ કોની મદદથી નકલ (કોપી) કરવામાં આવે છે?

જનીન ઇજનેરી વિદ્યા (genetic engineering) માં રિસ્ટ્રિક્શન ઉત્સેચકોનો ઉપયોગ થાય છે કારણ કે તેઓ

નીચેનામાંથી કઈ સાઇટ પર વિદેશી $\text{DNA}$ નું જોડાણ (Ligation) કરવાથી $\text{pBR}^{322}$ માં ટેટ્રાસાયક્લિન પ્રતિરોધકતા ગુમાવાય છે?

રીકોમ્બિનન્ટ $\text{DNA}$ ટેકનોલોજીના નીચેનામાંથી કયા સાધનને તેના ઉપયોગ સાથે ખોટી રીતે જોડવામાં આવ્યું છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo