કોઈ એક ચોક્કસ પ્રદેશના ખેડૂતોને જણાયું કે કઠોળ પાકના ઉછેર દરમિયાન અલ્પવિકસિત પણે પીળા પડી જવાથી ઉત્પાદન ઘટે છે. કઈ સારવારથી બીજનું ઉત્પાદન વધુ મળી શકે?
છોડને સાઇટોકાઈનીનની સારવારની સાથે અલ્પમાત્રામાં નાઇટ્રોજનયુક્ત ખાતર પૂરું પાડવાથી
પીળા પડી ગયેલાં પણ દૂર કરવાથી અને બાકીના લીલાં પર્ણો પર $2, 4, 5$ ટ્રાય ક્લોરો ફીનોક્સિ એસિટિક ઍસિડનો છંટકાવ કરવાથી
આયર્ન (લોહતત્ત્વ) અને મૅગ્નેશિયમનો ઉપયોગ કરી ક્લોરોફિલનું સંશ્લેષણ કરાવવાથી
પાકને વારંવાર સિંચાઈ આપવાથી
$X$ અને $Y$ ની સાચી જોડી પસંદ કરો :
કૉલમ $X$ | કૉલમ $Y$ |
$(1)$ સરડિન | $(A)$ ગુજરાતનો દરિયાકિનારો |
$(2)$ હુબેર | $(B)$ કાર્બન પેપર |
$(3)$ $1640\, km$ | $(C)$ દરિયાઈ ખાધમત્સ્ય |
$(4)$ મીણ | $(D)$ મધમાખી-વિજ્ઞાનના પિતા |
$P$ - વિધાન : એકકોષજન્ય પ્રોટીન આથવણની ક્રિયા દ્વારા મેળવવામાં આવે છે.
$Q$ - વિધાન : કેલસની જાળવણી અગર-અગર જેલ ઉપર થાય છે.
કપાસનું સૌથી વધુ ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે?
આર્ગેનોફોસ્ફેટેઝ એ કોલીએસ્ટરેઝને અવરોધે છે. નીચેનામાંથી કયું કોલીએસ્ટરેઝે અવરોધક છે ?
નીચેના વિધાનો $(I-IV)$ - કાર્બનિક ખેતી સંદર્ભમાં આપેલ છે.
$I.$ બીટી કોટનનો જનીનિક રૂપાંતરિત પાકનો ઉપયોગ થાય છે.
$II.$ કુદરતી રીતે ઉત્પન્ન થતા કૉમ્પોસ્ટનું ઇનપુટ
$III.$ યુરિયા અને પેસ્ટીસાઇડૂસનો ઉપયોગ થતો નથી.
$IV.$ વિટામિન્સ અને મિનરલ સભર વેજીટેબલ ઉત્પન્ન થાય છે.
ઉપરનામાંથી કયાં વિધાન સાચાં છે ?