કોઈ એક ચોક્કસ પ્રદેશના ખેડૂતોને જણાયું કે કઠોળ પાકના ઉછેર દરમિયાન અલ્પવિકસિત પણે પીળા પડી જવાથી ઉત્પાદન ઘટે છે. કઈ સારવારથી બીજનું ઉત્પાદન વધુ મળી શકે?

  • A

    છોડને સાઇટોકાઈનીનની સારવારની સાથે અલ્પમાત્રામાં નાઇટ્રોજનયુક્ત ખાતર પૂરું પાડવાથી

  • B

    પીળા પડી ગયેલાં પણ દૂર કરવાથી અને બાકીના લીલાં પર્ણો પર $2, 4, 5$ ટ્રાય ક્લોરો ફીનોક્સિ એસિટિક ઍસિડનો છંટકાવ કરવાથી

  • C

    આયર્ન (લોહતત્ત્વ) અને મૅગ્નેશિયમનો ઉપયોગ કરી ક્લોરોફિલનું સંશ્લેષણ કરાવવાથી

  • D

    પાકને વારંવાર સિંચાઈ આપવાથી

Similar Questions

નીચે આપેલ જૈવજંતુનાશક દ્રવ્યો અને વનસ્પતિ જાતિની યોગ્ય જોડ મેળવી સાચો વિકલ્પ પસંદ કરો.

લીસ્ટ - $A$ લીસ્ટ - $B$
$(a)$ રોટેનોન $(1)$ ડેરીશ ઈલીપ્ટીકા
$(b)$ નીમ્બીડીન $(2)$ એઝાડીરેક્ટા ઈન્ડીકા
$(c)$ પાયરીથ્રમ $(3)$ ક્રાયસેન્થેમમ સીનેરારીફોલીયમ
$(d)$ થુરીયોસાઈડ $(4)$ બેસીલસ યુરીન્જેન્સીસ

 

ભારતીય લોકોના શરીરના મેદમાં $DDT$ નું જૈવિક સંકેન્દ્રણ કેટલું છે?

$250$ કિગ્રા વજન ધરાવતી ગાય દરરોજ અંદાજિત કેટલું પ્રોટીન ઉત્પન્ન કરે છે ?

નીચે આપેલ પૈકી યોગ્ય જોડકાં જોડો : 

કૉલમ - $I$ કૉલમ - $II$
$(A)$ બહિસંકરણ $(i)$ અગર - અગર જેલ
$(B)$ આંતરજાતીય સંકરણ $(ii)$ ખચ્ચર
$(C)$ કેલસ-સંવર્ધન $(iii)$ રોટરી શેકર
$(D)$ સસ્પેન્શન - સંવર્ધન $(iv)$ સાંતા ગર્ટુડીસ

$S$ - વિધાન : દૂધની બનાવટો માનવીને પોષણ આપે છે.

$R$ - કારણ : ખચ્ચર નર ઘોડો અને માદા ગધેડાનું સંકરણ છે.