કોઈ એક ચોક્કસ પ્રદેશના ખેડૂતોને જણાયું કે કઠોળ પાકના ઉછેર દરમિયાન પર્ણો અલ્પવિકસિત રહી પીળા પડી જાય છે,જેનાથી ઉત્પાદન ઘટે છે. કઈ સારવારથી બીજનું ઉત્પાદન વધુ મળી શકે?

  • A
    છોડને સાઇટોકાઈનીનની સારવારની સાથે અલ્પમાત્રામાં નાઇટ્રોજનયુક્ત ખાતર પૂરું પાડવાથી.
  • B
    પીળા પડી ગયેલાં પર્ણો દૂર કરવાથી અને બાકીના લીલાં પર્ણો પર $2, 4, 5$-ટ્રાયક્લોરોફીનોક્સિ એસિટિક ઍસિડનો છંટકાવ કરવાથી.
  • C
    આયર્ન (લોહતત્ત્વ) અને મૅગ્નેશિયમનો ઉપયોગ કરી ક્લોરોફિલનું સંશ્લેષણ કરાવવાથી.
  • D
    પાકને વારંવાર સિંચાઈ આપવાથી.

Explore More

Similar Questions

$RNA$ નું નિર્માણ કોના દ્વારા પ્રેરિત થાય છે?

નીચેનામાંથી કયું કાઇનેટિનનું વ્યુત્પન્ન (derivative) છે?

નીચેનામાંથી કયું પાંદડાં પીળા પડવાની પ્રક્રિયાને વિલંબિત કરવામાં સક્ષમ છે?

વ્યાખ્યા/સમજૂતી આપો: સાયટોકાઈનિન (Cytokinins).

વનસ્પતિ પેશી સંવર્ધન (plant tissue culture) માં મોર્ફોજેનેસિસ (morphogenesis) પ્રેરવા માટે વપરાતું વનસ્પતિ અંતઃસ્ત્રાવ કયું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo