કોઈ એક ચોક્કસ પ્રદેશના ખેડૂતોને જણાયું કે કઠોળ પાકના ઉછેર દરમિયાન અલ્પવિકસિત પણે પીળા પડી જવાથી ઉત્પાદન ઘટે છે. કઈ સારવારથી બીજનું ઉત્પાદન વધુ મળી શકે?

  • A

    છોડને સાઇટોકાઈનીનની સારવારની સાથે અલ્પમાત્રામાં નાઇટ્રોજનયુક્ત ખાતર પૂરું પાડવાથી

  • B

    પીળા પડી ગયેલાં પણ દૂર કરવાથી અને બાકીના લીલાં પર્ણો પર $2, 4, 5$ ટ્રાય ક્લોરો ફીનોક્સિ એસિટિક ઍસિડનો છંટકાવ કરવાથી

  • C

    આયર્ન (લોહતત્ત્વ) અને મૅગ્નેશિયમનો ઉપયોગ કરી ક્લોરોફિલનું સંશ્લેષણ કરાવવાથી

  • D

    પાકને વારંવાર સિંચાઈ આપવાથી

Similar Questions

$X$ અને $Y$ ની સાચી જોડી પસંદ કરો : 

કૉલમ $X$ કૉલમ $Y$
$(1)$ સરડિન $(A)$ ગુજરાતનો દરિયાકિનારો
$(2)$ હુબેર $(B)$ કાર્બન પેપર
$(3)$ $1640\, km$ $(C)$ દરિયાઈ ખાધમત્સ્ય
$(4)$ મીણ $(D)$ મધમાખી-વિજ્ઞાનના પિતા

$P$ - વિધાન : એકકોષજન્ય પ્રોટીન આથવણની ક્રિયા દ્વારા મેળવવામાં આવે છે.

$Q$  - વિધાન : કેલસની જાળવણી અગર-અગર જેલ ઉપર થાય છે.

કપાસનું સૌથી વધુ ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે?

આર્ગેનોફોસ્ફેટેઝ એ કોલીએસ્ટરેઝને અવરોધે છે. નીચેનામાંથી કયું કોલીએસ્ટરેઝે અવરોધક છે ?

નીચેના વિધાનો $(I-IV)$ - કાર્બનિક ખેતી સંદર્ભમાં આપેલ છે.
$I.$ બીટી કોટનનો જનીનિક રૂપાંતરિત પાકનો ઉપયોગ થાય છે.
$II.$ કુદરતી રીતે ઉત્પન્ન થતા કૉમ્પોસ્ટનું ઇનપુટ
$III.$ યુરિયા અને પેસ્ટીસાઇડૂસનો ઉપયોગ થતો નથી.
$IV.$ વિટામિન્સ અને મિનરલ સભર વેજીટેબલ ઉત્પન્ન થાય છે.
ઉપરનામાંથી કયાં વિધાન સાચાં છે ?

  • [AIPMT 2011]