ખોરાક સુધારણા કાર્યક્રમમાં એકકીય જાતો મહત્ત્વની છે. કારણ કે તેઓ .
અડધા પોષણની જરૂર પડે છે.
તે અર્ધીકરણમાં અભ્યાસમાં મદદરૂપ થાય છે.
પ્રતિકૂળ સંજોગોમાં પણ સારી રીતે ઉછેરી શકે છે.
તે સચોટ સમયુગ્મી બનાવે છે.
$S$ - વિધાન : ઑર્કિડના બીજમાં રહેલા ભ્રૂણને બહાર કાઢી સંવર્ધન માધ્યમમાં ઉછેરવામાં આવે છે.
$R $- કારણ : ઑર્કિડ જેવી કેટલીક વનસ્પતિઓના બીજમાં સંચિત ખોરાક હોતો નથી.
કઈ પધ્ધતિમાં રોગકારકના ન્યુકિલઈક એસિડના પ્રવર્ધન દ્વારા તેની ઓળખ કરવામાં આવે છે ?
ક્યાં ભારતીય છોડને પેટન્ટ કરવા માટે પશ્ચિમી રાષ્ટ્રો દ્વારા તેમનાં વ્યવસાયીક હેતુ માટે પ્રયત્નો કરવામાં આવ્યાં હતાં?
જનીનિક ઈજનેરીમાં સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતો જીવાણુ-
નીચે આપેલ પૈકી કઈ પદ્ધતિમાં રોટરી શેકર વપરાય છે ?