પ્રત્યારોપણ કરેલ મૂત્રપિંડનો દર્દી અસ્વીકાર કરે છે, કારણ કે ……..
જન્મજાત પ્રતિકારકતા
કોષરસીય પ્રતિકારકતા
કોષીય પ્રતિકારકતા
નિષ્ક્રિય પ્રતિકારકતા
આર્થરાઈટીસ રોગમાં કયા ભાગમાં સોજો આવે છે?
જન્મજાત પ્રતિકારકતાના વિવિધ અંતરાયો જેવા કે મુખમાં લાળ અને આંખમાંથી અશ્રુજળનો સમાવેશ કેવા પ્રકારના અંતરાયમાં થાય ?
રેસર્પિનને ...... માંથી મેળવવામાં આવે છે.
કયાં એન્ટીબોડી સૌથી વધુ એન્ટીજન જોડાણ સ્થાન ધરાવે.
એઇડ્ઝના રોગમાં કયા પ્રકારના $T-$ લસિકાકોષોની સંખ્યા ઘટે છે ?