પ્રત્યારોપણ કરેલ મૂત્રપિંડનો દર્દી અસ્વીકાર કરે છે, કારણ કે ……..

  • A

    જન્મજાત પ્રતિકારકતા

  • B

    કોષરસીય પ્રતિકારકતા

  • C

    કોષીય પ્રતિકારકતા

  • D

    નિષ્ક્રિય પ્રતિકારકતા

Similar Questions

આર્થરાઈટીસ રોગમાં કયા ભાગમાં સોજો આવે છે?

જન્મજાત પ્રતિકારકતાના વિવિધ અંતરાયો જેવા કે મુખમાં લાળ અને આંખમાંથી અશ્રુજળનો સમાવેશ કેવા પ્રકારના અંતરાયમાં થાય ?

  • [AIPMT 2008]

રેસર્પિનને ...... માંથી મેળવવામાં આવે છે.

કયાં એન્ટીબોડી સૌથી વધુ એન્ટીજન જોડાણ સ્થાન ધરાવે.

એઇડ્ઝના રોગમાં કયા પ્રકારના $T-$ લસિકાકોષોની સંખ્યા ઘટે છે ?