ધનુર થવાની શક્યતાવાળા વ્યક્તિને શેના વડે પ્રતિકારકતા પૂરી પાડી શકાય ?
પહેલેથી બનાવેલ એન્ટિબોડી
વધુ અસરકારક એન્ટિબાયોટિકથી
નબળા પાડી દેવાયેલા જીવાણું વડે
મારી નખાયેલા જીવાણું વડે
લીવર સીરોસીસ શાનાં કારણે થાય છે?
દાદર રોગ માટે અસંગત વિકલ્પ પસંદ કરો.
ભારત સરકારનો પલ્સ પોલિયો પ્રોગ્રામ શું છે ? $OPV$ શું છે ? શા માટે એવું કહેવાય છે કે ભારત હજુ સુધી પોલિયોને નાબૂદ કરી રહ્યું છે ?
કેન્સરગ્રસ્ત કોષો નીચેનામાંથી કયો ગુણધર્મ ધરાવતા નથી.