ધનુર થવાની શક્યતાવાળા વ્યક્તિને શેના વડે પ્રતિકારકતા પૂરી પાડી શકાય ?

  • [AIPMT 2009]
  • A

    પહેલેથી બનાવેલ એન્ટિબોડી

  • B

    વધુ અસરકારક એન્ટિબાયોટિકથી

  • C

    નબળા પાડી દેવાયેલા જીવાણું વડે

  • D

    મારી નખાયેલા જીવાણું વડે

Similar Questions

લીવર સીરોસીસ શાનાં કારણે થાય છે?

દાદર રોગ માટે અસંગત વિકલ્પ પસંદ કરો.

ભારત સરકારનો પલ્સ પોલિયો પ્રોગ્રામ શું છે ? $OPV$ શું છે ? શા માટે એવું કહેવાય છે કે ભારત હજુ સુધી પોલિયોને નાબૂદ કરી રહ્યું છે ?

હેસીસ ડ્રગ્સ તેમાંથી પ્રાપ્ત થાય

કેન્સરગ્રસ્ત કોષો નીચેનામાંથી કયો ગુણધર્મ ધરાવતા નથી.