આલ્કલોઈડ અજમાલીસીન એ ... માંથી મેળવવામાં આવે છે.
એટ્રોપા
પોષડોડા
હળદર
સર્પગંધા
નીચેનામાંથી ....... કુદરતી રોગપ્રતિકારકતા નિયામક છે?
નિકોટીન એ ઉત્તેજક તરીકે વર્તે છે. કારણ કે તે ......... ની અસરને નિમિક્સ કરે છે. .
વિધાન $P$ : સાલ્મોનેલા ટાઇફી સળી જેવા આકારના છે.
વિધાન $Q$ : બેક્ટેરિયાના સેવનકાળનો સમયગાળો 1-3 અઠવાડિયાનો છે.
$PMNL$ નું પૂર્ણનામ આપો.
મેલેરીયાનાં ચેપનાં સંદર્ભમાં નીચેનામાંથી કયું વાક્ય સાચું નથી ?