સિક્રિટીન અને કોલિસીસ્ટોકાઈનીન પાચક અંતઃસ્ત્રાવો છે. તેઓનો સ્ત્રાવ............... માં થાય છે.

  • A
    જઠર
  • B
    પક્વાશય
  • C
    નાનું આંતરડું
  • D
    અન્નનળી

Explore More

Similar Questions

$A$: ટ્રિપ્સિન એ એન્ડોપેપ્ટિડેઝનું ઉદાહરણ છે અને તે સ્વાદુપિંડના રસમાં હાજર હોય છે.
$R$: ટ્રિપ્સિન પ્રોટીન અણુના આંતરિક પેપ્ટાઈડ બંધ પર કાર્ય કરે છે.

નીચેનામાંથી કઈ જોડી પાચક ઉત્સેચક અને તેના સબસ્ટ્રેટ (પ્રક્રિયક) માટે સાચી છે?

નીચેનામાંથી કયા અંતઃસ્ત્રાવો જઠરાંત્રિય (gastrointestinal) અંતઃસ્ત્રાવો નથી $-$

નીચેના જોડકા જોડો:
કોલમ-$I$ (અંતઃસ્ત્રાવ)કોલમ-$II$ (કાર્ય)
$P$. ગેસ્ટ્રીન$I$. બાહ્યસ્ત્રાવી સ્વાદુપિંડમાંથી પાણી અને બાયકાર્બોનેટનો સ્ત્રાવ પ્રેરે
$Q$. સિક્રીટીન$II$. $HCl$ અને પેપ્સિનોજનનો સ્ત્રાવ પ્રેરે
$R$. $CCK$$III$. જઠરરસનો સ્ત્રાવ અને ગતિશીલતા અવરોધે
$S$. $GIP$$IV$. સ્વાદુ ઉત્સેચકો અને પિત્તરસના સ્ત્રાવને ઉત્તેજે

લિપિડના પાચન માટે જવાબદાર ઉત્સેચક કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo