એક જૂથની વનસ્પતિ $12$ કલાકના દિવસ અને $12$ કલાકની રાત્રિના ચક્રમાં પુષ્પસર્જન દર્શાવે છે. જ્યારે આ જ વનસ્પતિના બીજા જૂથમાં રાત્રિના તબક્કામાં ક્ષણિક પ્રકાશ દ્વારા વિક્ષેપ પહોંચાડતા પુષ્પસર્જન થતું નથી, તો આ વનસ્પતિને તમે નીચે આપેલ પૈકી કયા જૂથમાં મૂકશો?

  • A
    દીર્ઘ દિવસીય વનસ્પતિઓ
  • B
    લઘુ દિવસીય વનસ્પતિઓ
  • C
    દિન તટસ્થ વનસ્પતિઓ
  • D
    અંધકારીય તટસ્થ વનસ્પતિઓ

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું શારીરિક પૂર્વ-કન્ડિશનિંગ (physiological preconditioning) નું ઉત્તમ ઉદાહરણ છે?

જો લાલ પ્રકાશના ઝબકારા પછી દૂર-લાલ (far-red) પ્રકાશનો ઝબકારો આપવામાં આવે તો વનસ્પતિના પુષ્પસર્જન પર શું અસર થાય છે?

$A$: ફાયટોક્રોમ,એક પ્રોટીન,નિયમનકારી કાર્ય ધરાવે છે.
$R$: વિવિધ મોર્ફોજેનેટિક પ્રક્રિયાઓ તેના દ્વારા નિયંત્રિત થાય છે.

પુષ્પસર્જન પર દિવસની લંબાઈ (પ્રકાશનો સમયગાળો) ની અસરને શું કહેવામાં આવે છે?

પુષ્પસર્જનનો પ્રકાશ અને અંધકારના સમયગાળા સાથેનો સંબંધ બે પ્રયોગો દ્વારા તપાસવામાં આવ્યો હતો. એક પ્રયોગમાં,છોડને વિવિધ લંબાઈના અંધકારના સમયગાળામાં રાખવામાં આવ્યા હતા જ્યારે પ્રકાશનો સમયગાળો $4$ કલાક રાખવામાં આવ્યો હતો. બીજા પ્રયોગમાં,છોડને વિવિધ લંબાઈના અંધકારના સમયગાળામાં રાખવામાં આવ્યા હતા જ્યારે પ્રકાશનો સમયગાળો $16$ કલાક રાખવામાં આવ્યો હતો. આ સમયગાળાના સંબંધમાં રચાયેલા ફૂલોની સંખ્યા કોષ્ટકમાં દર્શાવેલ છે. આ પરિણામો સૂચવે છે કે પુષ્પસર્જન:
અંધકારનો સમયગાળો (કલાક) રચાયેલા ફૂલો (પ્રકાશ: $4$ કલાક / $16$ કલાક)
$8$ $0$ / $0$
$10$ $0$ / $0$
$12$ $4$ / $6$
$14$ $5$ / $7$
$16$ $5$ / $8$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo