જ્યારે ગ્લુકોઝનો એક અણુ સંપૂર્ણપણે ઓક્સિડાઇઝ થાય છે,ત્યારે તે શેમાં રૂપાંતરિત થાય છે?

  • A
    $36$ $ADP$ અણુઓ અને $36$ $ATP$ અણુઓ
  • B
    $30$ $ADP$ અણુઓ અને $30$ $ATP$ અણુઓ
  • C
    $38$ $ADP$ અણુઓ અને $38$ $ATP$ અણુઓ
  • D
    $32$ $ADP$ અણુઓ અને $32$ $ATP$ અણુઓ

Explore More

Similar Questions

"જારક શ્વસન વધુ કાર્યક્ષમ છે" આ વિધાનનો અર્થ શું છે?

$A-$ જારક શ્વસનમાં કુલ $10$ $NADH + H^+$ અને $2$ $FADH_2$ અણુઓ બને છે.
$R-$ એક $NADH + H^+$ અને $1$ $FADH_2$ અનુક્રમે $3$ અને $2$ $ATP$ અણુઓના નિર્માણમાં મદદરૂપ થાય છે.

જારક શ્વસન એ અજારક શ્વસન કરતા કેટલા ગણું વધુ કાર્યક્ષમ છે?

પાયરુવિક એસિડના એક અણુનું એસિટાઈલ $CoA$ માં રૂપાંતરણ દરમિયાન ઉત્પન્ન થતા $ATP$ ના અણુઓની સંખ્યા કેટલી છે?

કોષની અંદર ઓક્સિડેશન દરમિયાન,શ્વસન સબસ્ટ્રેટમાં રહેલી તમામ ઉર્જા કોષમાં મુક્ત થતી નથી,અથવા એક જ તબક્કામાં મુક્ત થતી નથી. તે ઉત્સેચકો દ્વારા નિયંત્રિત ધીમી તબક્કાવાર પ્રતિક્રિયાઓની શ્રેણીમાં મુક્ત થાય છે,અને તે $............$ ના સ્વરૂપમાં રાસાયણિક ઉર્જા તરીકે સંગ્રહિત થાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo