ઉત્સેચકીય અવરોધક (Enzyme inhibition) ના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સત્ય છે?

  • A
    જ્યારે પ્રક્રિયક સંપૂર્ણ રીતે ઉત્સેચક સાથે જોડાઈને અવરોધક પ્રોટીન બનાવે ત્યારે તુલનાત્મક અવરોધક સર્જાય છે.
  • B
    જ્યારે પ્રક્રિયક અને અવરોધક ઉત્સેચકની સક્રિય સપાટી (active site) માટે સ્પર્ધા કરે ત્યારે તુલનાત્મક અવરોધક સર્જાય છે.
  • C
    જ્યારે મોટા પ્રમાણમાં પ્રક્રિયક ઉત્સેચક સાથે જોડાય ત્યારે અતુલનીય અવરોધક બને છે.
  • D
    અતુલનીય અવરોધક ઉત્સેચક સાથે અપરિવર્તનીય રીતે જોડાય છે.

Explore More

Similar Questions

નીચેની પ્રક્રિયામાં સામેલ ઉત્સેચકનો પ્રકાર પસંદ કરો: $S-G + S' \rightarrow S + S'-G$.

નીચે આપેલા વિધાનોમાંથી ત્રણ સાચા છે અને એક ખોટું છે. ખોટું વિધાન ઓળખો.

નામકરણની આધુનિક પદ્ધતિમાં,નીચેનામાંથી કયો ઉત્સેચક $6^{th}$ સ્થાન ધરાવે છે?

આપેલ આકૃતિમાં $Q$ શું દર્શાવે છે?

રાસાયણિક રીતે ઉત્સેચકો .... છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo