એક વિદ્યાર્થીએ ખેતરમાંથી લાવવામાં આવેલ વનસ્પતિના કોષમાં ટેલોફેઝ (અંત્યાવસ્થા) અવસ્થા જોઈ. તેણે તેના શિક્ષકને જણાવ્યું કે આ કોષ ટેલોફેઝમાં જોવા મળતા અન્ય કોષો કરતાં અલગ છે. તેમાં કોષપટ્ટિકા (cell plate) નું નિર્માણ જોવા મળ્યું નહીં. પરિણામે,કોષમાં અન્ય વિભાજન પામતા કોષોની સરખામણીએ રંગસૂત્રોની સંખ્યા વધારે જોવા મળી. આ ઘટના $..........$ માં પરિણમે છે.

  • A
    પોલીપ્લોઇડી (બહુકીયતા)
  • B
    સોમાક્લોનલ ભિન્નતા
  • C
    પોલીટીની
  • D
    એન્યુપ્લોઇડી (અસૂત્રતા)

Explore More

Similar Questions

વનસ્પતિ કોષમાં કોષરસવિભાજન (Cytokinesis) એ ક્લીવેજ ફરો (cleavage furrow) ને બદલે કોષ પટ્ટિકા (cell plate) ના નિર્માણ દ્વારા પ્રાપ્ત થાય છે,જે કઈ રીતે નિર્માણ પામે છે?

આ તબક્કા દરમિયાન,કણાભસૂત્ર અને રંજકકણ જેવા અંગિકાઓ બે બાળ કોષો વચ્ચે વહેંચાઈ જાય છે.

જ્યારે કોષરસ વિભાજન (જે સામાન્ય રીતે $Telophase$ તબક્કા પછી થાય છે) ના અભાવને કારણે મોટી સંખ્યામાં કોષકેન્દ્રો જોવા મળે છે,ત્યારે આ સ્થિતિને શું કહેવામાં આવે છે?

બહુકેન્દ્રીય સ્થિતિનું નિર્માણ ક્યારે થાય છે?

સમભાજનમાં સામાન્ય રીતે કોષકેન્દ્રવિભાજન (karyokinesis) પછી કોષરસવિભાજન (cytokinesis) થાય છે,પરંતુ આ હંમેશા શક્ય નથી. જો કોષ સમભાજનમાંથી પસાર થાય પરંતુ કોષરસવિભાજન ન થાય,તો તેનું પરિણામ શું આવે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo