એક વિદ્યાર્થીએ ખેતરમાંથી લાવવામાં આવેલ વનસ્પતિના કોષમાં ટેલોફેઝ (અંત્યાવસ્થા) અવસ્થા જોઈ. તેણે તેના શિક્ષકને જણાવ્યું કે આ કોષ ટેલોફેઝમાં જોવા મળતા અન્ય કોષો કરતાં અલગ છે. તેમાં કોષપટ્ટિકા (cell plate) નું નિર્માણ જોવા મળ્યું નહીં. પરિણામે,કોષમાં અન્ય વિભાજન પામતા કોષોની સરખામણીએ રંગસૂત્રોની સંખ્યા વધારે જોવા મળી. આ ઘટના $..........$ માં પરિણમે છે.

  • A
    પોલીપ્લોઇડી (બહુકીયતા)
  • B
    સોમાક્લોનલ ભિન્નતા
  • C
    પોલીટીની
  • D
    એન્યુપ્લોઇડી (અસૂત્રતા)

Explore More

Similar Questions

વનસ્પતિકોષમાં કોષરસવિભાજન (Cytokinesis) ક્યાંથી શરૂ થાય છે?

સમભાજન (mitosis) માં બે મુખ્ય ઘટનાઓનો સાચો ક્રમ પસંદ કરો. કોષકેન્દ્ર વિભાજન (Karyokinesis) પછી શું આવે છે?

વનસ્પતિ કોષોમાં કોષરસ વિભાજન (cytokinesis) પ્રાણી કોષો કરતા કેવી રીતે અલગ પડે છે?

કોષરસવિભાજન (cytokinesis) દરમિયાન દેખાતી કોષ પટ્ટિકા (cell plate) અંતે ....... માં પરિવર્તિત થાય છે.

સમભાજનમાં સામાન્ય રીતે કોષકેન્દ્રવિભાજન (karyokinesis) પછી કોષરસવિભાજન (cytokinesis) થાય છે,પરંતુ આ હંમેશા શક્ય નથી. જો કોષ સમભાજનમાંથી પસાર થાય પરંતુ કોષરસવિભાજન ન થાય,તો તેનું પરિણામ શું આવે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo