માણસમાં બહુજનીનિક આનુવંશિકતા .... છે.
ચામડીનો રંગ
ફિનાઇલ કીટોન્યુરીયા
રંગઅંધતા
સીકલસેલ એનીમિયા
લિંકેઝ (સંલગ્નતા) શબ્દ કોણે આપ્યો હતો?
સહલગ્નતા અને પુનઃસંયોજનનો પ્રથમ પ્રયોગ કોના દ્વારા કરવામાં આવ્યો હતો?
રંગઅંધતા..... ના લીધે થાય છે.
સમજાત કે અસમજાત જનીનીક બંધારણ ધરાવતી સંતતિને ઓળખવા કઈ બાબતને ધ્યાનમાં લઈ શકાય?
મેન્ડેલિયન દ્વિસંકરિત અને સંલગ્નતા સાથે દ્વિસંકરિત અનુક્રમે કેટલા રંગસૂત્રો સાથે સંબંધિત છે?