રંગઅંધ છોકરી ભાગ્યે જ હોય છે. કારણ કે ત્યારે જન્મી હશે જ્યારે
તેની માતા અને માતાના પિતા રંગઅંધ હશે.
તેના પિતા અને માતાના પિતા રંગઅંધ હશે.
તેની માતા રંગઅંધ અને પિતા સામાન્ય દૃષ્ટિવાળા હશે.
પિતૃઓમાં સામાન્ય દષ્ટિ પરંતુ ગ્રાન્ડ પિતૃઓ રંગઅંધ હશે.
નીચેનામાંથી કઈ ખામી દૈહિક પ્રભાવી ખામી નથી?
હિમોફિલીક કમળો, પ્રભાવી જનીનના લીધે થાય છે. પરંતુ ફક્ત $20\%$ લોકો જ આ રોગ ઉત્પન્ન કરે છે. વિષમયુગ્મી પુરુષ સમયુગ્મી સામાન્ય સ્ત્રી જોડે લગ્ન કરે છે. તો વસ્તીમાં બાળકોનું કેટલું પ્રમાણ અપેક્ષિત રખાય જે આ રોગ ધરાવે છે?
નર મનુષ્ય દૈહિક જનીનો $A$ અને $B$ માટે વિષમયુગ્મી છે અને હિમોફિલીક જનીન $h$ માટે પણ છે, તેનાં શુક્રાણુમાં $abh$ જનીન હોવાનું કેટલું પ્રમાણ હશે?
ટૂંક નોંધ લખો : હિમોફિલિયા
લાલ-લીલી રંગઅંધતાનું પ્રમાણ નરમાં, માદા કરતાં ઘણું ઊંચું શા માટે જોવા મળે છે ?