માણસમાં દ્વિકીય રંગસૂત્રોની સંખ્યા કેટલી છે?
$46$
$4$
$18$
$12$
$XO$ અને $XY$ પ્રકારના લિંગ નિશ્ચયન વિશે માહિતી આપો.
મનુષ્યમાં લિંગ નિશ્વયન ...... દ્વારા થાય છે.
કઈ રંગસૂત્ર જોડી નર તીતીઘોડામાં જોવા મળે છે?
મનુષ્યનું ભ્રૂણ બધી જ જનીનીક સૂચનાઓ ધરાવે છે, તે નર અથવા માદા બનવા જરૂરી છે. નર ગર્ભ નિયંત્રક જનીન ધરાવે છે. જે જૈવિક સ્વિચ તરીકે વર્તે છે, જે અન્ય (જનીનો)ને ચાલુ અને બંધ કરે છે. આ જનીનનો વ્યય માદામાં પરિણમે છે. જે લૈંગિક રીતે અપરિપક્વ રહે છે. આ નિયંત્રક જનીન $(master)$ ..... પર રહેલું છે.
તફાવત આપો : એકીય પ્રક્રિયા અને દ્વિકીય પ્રક્રિયા