માણસમાં મોરૂલાના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?
વિખંડન પામ્યા વગરના ફલિતાંડમાં સરખા પ્રમાણમાં કોષરસ હોય છે પરંતુ $DNA$ નું પ્રમાણ ઘણું વધારે હોય છે.
વિખંડન પામ્યા વગરના ફલિતાંડમાં ઘણા ઓછા પ્રમાણમાં કોષરસ અને $DNA$ હોય છે.
તેમાં વધુ અથવા ઓછા પ્રમાણમાં કોષરસ અને $DNA$ હોય છે.
વિખંડન પામ્યા વગરના ફલિતાંડ કરતાં વધુ પ્રમાણમાં કોષરસ અને $DNA$ હોય છે.
ગર્ભાશયની દિવાલ ઉપર બ્લાસ્ટોસાઈટ્સનું સ્થાપન ....... તરીકે ઓળખાય છે.
માણસમાં મોરૂલાના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?
સાચી જોડ પસંદ કરો.
ગર્ભસ્થાપન દરમિયાન, બ્લાસ્ટોસાઈટ્સ ગર્ભાશયનાં કયા સ્તરમાં ખૂંપે છે ?
બાળકની જાતિ ક્યારે અને કઈ રીતે નક્કી થાય છે ? સમજાવો.