વિખંડન દરમિયાન કોષોની બાબતમાં શું સાચું છે ?

  • [AIPMT 1991]
  • A

    કોષકેન્દ્ર -- કોષરસીય પ્રમાણમાં કોઈ ફેર પડતો નથી.

  • B

    કદમાં વધારો થતો નથી.

  • C

    તેમાં ઑક્સિજનનો વપરાશ ઓછો હોય છે.

  • D

    વિભાજન અર્ધીકરણ પ્રકારનું હોય છે.

Similar Questions

માનવમાં ગર્ભધારણ અને ગર્ભવિકાસની પ્રક્રિયા વિશે નોંધ લખો. 

બ્લાસ્ટોસીસ્ટ એ બ્લાસ્ટોમીયરમાં બાહ્યસ્તર રચે છે જેને _ _$A$_ _ અને અંદરના કોષનું સમુહ ટ્રોફોબ્લાસ્ટ જોડાય, જેને _ _$ B$_ _ કહે છે.

વિખંડનની પ્રક્રિયામાં શું ન થાય ?

શુક્રકોષ અને અંડકોષમાં ........ હોય છે.

વિખંડન દરમિયાન, ભ્રૂણ માટે શું સાચું છે ?