વિખંડન દરમિયાન કોષોની બાબતમાં શું સાચું છે ?
કોષકેન્દ્ર -- કોષરસીય પ્રમાણમાં કોઈ ફેર પડતો નથી.
કદમાં વધારો થતો નથી.
તેમાં ઑક્સિજનનો વપરાશ ઓછો હોય છે.
વિભાજન અર્ધીકરણ પ્રકારનું હોય છે.
માનવમાં ગર્ભધારણ અને ગર્ભવિકાસની પ્રક્રિયા વિશે નોંધ લખો.
બ્લાસ્ટોસીસ્ટ એ બ્લાસ્ટોમીયરમાં બાહ્યસ્તર રચે છે જેને _ _$A$_ _ અને અંદરના કોષનું સમુહ ટ્રોફોબ્લાસ્ટ જોડાય, જેને _ _$ B$_ _ કહે છે.
વિખંડનની પ્રક્રિયામાં શું ન થાય ?
શુક્રકોષ અને અંડકોષમાં ........ હોય છે.
વિખંડન દરમિયાન, ભ્રૂણ માટે શું સાચું છે ?