વિખંડન દરમિયાન કોષોની બાબતમાં શું સાચું છે ?

  • [AIPMT 1991]
  • A

    કોષકેન્દ્ર -- કોષરસીય પ્રમાણમાં કોઈ ફેર પડતો નથી.

  • B

    કદમાં વધારો થતો નથી.

  • C

    તેમાં ઑક્સિજનનો વપરાશ ઓછો હોય છે.

  • D

    વિભાજન અર્ધીકરણ પ્રકારનું હોય છે.

Similar Questions

આપેલ આકૃતિમાં $f$ વડે દર્શાવેલ ભાગ ફલન પછી નાં કેટલામાં દિવસે તૈયાર થાય છે ?

વૈજ્ઞાનિક કારણ આપો : ગર્ભપોષક સ્તરના કોષોમાંથી ઉત્સેચકોનો સ્ત્રાવ થાય છે. 

લિંગી પ્રજનન કરતાં બહુકોષી પ્રાણીઓનો વિકાસની શરૂઆત ક્યાંથી થાય છે ?

$XX$ રંગસૂત્રો ધરાવતા શિશુ ......... માં પરિણમે છે જ્યારે $XY$ રંગસૂત્રો ઘરાવતા શિશુ ......... માં પરિણમે છે.

અંત:કોષસમુહ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.