............. ના બીજમાં વિકાસ પામતો ભ્રૂણ ભ્રૂણપુટને ગ્રહણ કરી જાય છે.
નારિયેળ
એરંડા
વટાણા
મકાઈ
તેનાં બીજમાં વિકાસ પામતા મૃણ દ્વારા ભ્રૂણપોષ સંપૂર્ણ વપરાય જાય છે
નાળિયેરીનું પાણી......છે.
બેવડું ભ્રણ પોષ શેમાં જોવા મળે છે.
આવૃત બીજધારીમાં શેના નિર્માણ માટે ત્રિકીય જોડાણ જરૂરી છે?
કઈ વનસ્પતિમાં ભ્રુણપોષ બીજાકુંરણ દરમિયાન ઉપયોગમાં લેવાય છે?