વિવિધ નિવસનતંત્રીય સેવાઓ જણાવો.
કયું નિવસનતંત્રમાં પુનઃચક્રીયકરણ દર્શાવતું નથી.
નીચે આપેલા ચાર વિધાનો $(a-d)$ એક થી બે ખાલી જગ્યાધરાવે છે. બે વિધાનોની ખાલી જગ્યાની પૂર્તી માટે સાચો વિકલ્પ પસંદ કરો.
$(a)$ પર્યાવરણીય અનુક્રમણ એ કોઈ સ્થાને..$(i)$... ધારણામુજબ થતા...$(ii)$... ફેરફાર છે.
$(b)$ પર્યાવરણીય અનુક્રમણમાં બધા જ ક્રમિક રીતે બદલાતાં સમાજોને તે વસવાટનાં....$(i)$... કહે છે.
$(c)$ પ્રાથમિક અનુક્રમણ...$(i)$... થાય છે.
$(d)$ દ્વિતીય અનુક્રમણ પ્રાથમિક અનુક્રમણ કરતાં...$(i)$....થાય છે.
કાર્બનચક્ર અને ફૉસ્ફરસ ચક્ર વચ્ચેનો તફાવત જણાવો.
કોઈ એક ઝડપથી નાશ પામેલા નિવસનતંત્રનું થોડા સમય પછી પુનઃસ્થાપન કરવા કઈ પ્રવૃત્તિ કે અસરોને અટકાવવી જોઈએ?