લાયકેન........ નો સ્ત્રાવ કરે છે, તેથી ખડકો તૂટતા હોય છે.

  • A
    પાણી
  • B
    પાચક ઉન્સેચકો
  • C
    કાર્બનિક દ્રવ્યો
  • D
    એસિડ

Similar Questions

વિવિધ નિવસનતંત્રીય સેવાઓ જણાવો. 

કયું નિવસનતંત્રમાં પુનઃચક્રીયકરણ દર્શાવતું નથી.

નીચે આપેલા ચાર વિધાનો $(a-d)$ એક થી બે ખાલી જગ્યાધરાવે છે. બે વિધાનોની ખાલી જગ્યાની પૂર્તી માટે સાચો વિકલ્પ પસંદ કરો.

$(a)$ પર્યાવરણીય અનુક્રમણ એ કોઈ સ્થાને..$(i)$... ધારણામુજબ થતા...$(ii)$... ફેરફાર છે.

$(b)$ પર્યાવરણીય અનુક્રમણમાં બધા જ ક્રમિક રીતે બદલાતાં સમાજોને તે વસવાટનાં....$(i)$... કહે છે.

$(c)$ પ્રાથમિક અનુક્રમણ...$(i)$... થાય છે.

$(d)$ દ્વિતીય અનુક્રમણ પ્રાથમિક અનુક્રમણ કરતાં...$(i)$....થાય છે.

કાર્બનચક્ર અને ફૉસ્ફરસ ચક્ર વચ્ચેનો તફાવત જણાવો.

કોઈ એક ઝડપથી નાશ પામેલા નિવસનતંત્રનું થોડા સમય પછી પુનઃસ્થાપન કરવા કઈ પ્રવૃત્તિ કે અસરોને અટકાવવી જોઈએ?

  • [AIPMT 2004]