મસ્તિષ્કીય મેલેરીયા......દ્વારા થાય છે.
રસીકરણનો સિદ્ધાંત પ્રતિકારકતા તંત્રના કયા ગુણધર્મ પર આધારિત છે?
પ્લાઝમોડીયમમાં મનુષ્યના $RBC$ માં ટ્રોફોઝોઇટ દ્વારા યુગ્મકજનક રચાય છે જે સંપૂર્ણ રીતે $RBC$ માં વિકાસ પામતા નથી. કારણ કે........
આ ઔષધ કફની પ્રક્રિયાને શાંત પાડે છે.........
પ્રાથમિક લસીકાઅંગોનાં સાચા જૂથને ઓળખો.