વાસ્તવિક સંખ્યા વડે સદિશોના ગુણાકારનો અર્થ યોગ્ય ઉદાહરણ આપી સમજાવો.
કોઈ સદિશ $\overrightarrow{ A }$ ને ધન સંખ્યા $\lambda$ વડે ગુણતાં મળતાં સદિશનું મૂલ્ય $\lambda$ ગણું થાય છે. પરંતુ તેની દિશા સદિશ $\overrightarrow{ A }$ ની દિશામાં જ રહે છે.
$|\lambda \vec{A}|=\lambda|\vec{A}| \quad(\lambda>0)$માટે,
ઉદાહરણ તરીકે $\overrightarrow{ A }$ ને 2 વડે ગુણવામાં આવે, તો આકૃતિ (a) માં દર્શાવ્યા મુજબ પરિણામ સદિશ $2 \overrightarrow{ A }$ થશે જેની દિશા $\overrightarrow{ A }$ ની દિશામાં જ હશે તથા માન $\overrightarrow{ A }$ ના માન કરતાં બમણું હશે.
ઉદાહરણ તરીકે $\vec{A}$ $-1$ અને $1 . 5$ વડે ગુણવામાં આવે, તો મળતાં પરિણમી સદિશ આકૃતિ $(b)$ માં દર્શાવ્યા મુજબ મળશે.
દા.ત. : અચળ વેગનો સમય સાથેનો ગુણાકાર, સ્થાનાંતર સદિશ આપે છે.
$\vec{v}$ ના પરિમાણ $m / s$ છે અને $t$ ના પરિમાણ $s$ છે.
$\overrightarrow{v t}$ ના પરિમાણ $\frac{ m }{ s } \cdot s = m$ છે.
$(3, 2, 5)$ પર રહેલા કણનો સ્થાન સદિશ
યામ પધ્ધતિમાં એક કણના યામ $(3, 2, 5)$ હોય તો તેનો સ્થાન સદીશ કેટલો થાય?
જો સદિશ $\mathop P\limits^ \to = \,\,3\hat i\,\, + \;\,4\hat j\,\, + \;\,12\hat k$ હોય તો સદિશ $\mathop P\limits^ \to $ નું મૂલ્ય ......
કોણીય વેગમાન એ
સ્થાન સદિશ અને સ્થાનાંતર સદિશ એટલે શું? સ્થાનાંતર સદિશનું માન કેટલું હોય છે ?