પ્રતિરોધક થર્મોમીટરમાં સ્ટીમ કરેક્શન (Stem Correction) કોના ઉપયોગ દ્વારા દૂર કરી શકાય.
કોષ (Cell)
ઈલેક્ટ્રોડ
કંપનસેટિંગ લીડ (Compensating leads)
ઉપર પૈકી એક પણ નહીં
ગ્લિસરીનનું કદ પ્રસરણાંક $5 \times 10^{-4}k^{-1}$ છે. ગ્લિસરીનનું તાપમાન $40° C$ વધારવામાં આવે,તો તેની ઘનતામાં આંશિક ફેરફાર _______ થશે.
સ્પષ્ટતા કરો શા માટે :
$(a)$ વધુ પરાવર્તકતા ધરાવતો પદાર્થ ઓછો ઉત્સર્જક હોય છે.
$(b)$ ખૂબ ઠંડીના દિવસોમાં પિત્તળનું ટમ્બલર, લાકડાની ટ્રે કરતાં વધુ ઠંડું લાગે છે.
$(c)$ આદર્શ કાળા પદાર્થના વિકિરણ માટે જેનું અંકન કરવામાં આવ્યું છે, તેવું ઑપ્ટિકલ પાયરોમીટર (ઊંચા તાપમાન માપવા માટે) ખુલ્લામાં રાખેલ ગરમ લાલચોળ લોખંડના ટુકડાનું તાપમાન નીચું દર્શાવે છે. પરંતુ તે જ લોખંડના ટુકડાને ભઠ્ઠીમાં મૂકેલ હોય ત્યારે તાપમાનનું સાચું મૂલ્ય આપે છે.
$(d)$ પૃથ્વી તેના વાતાવરણ વગર પ્રતિકૂળ રીતે ઠંડી થઈ જાય છે.
$(e) $ બિલ્ડિંગને હુંફાળું રાખવા માટેનાં, ગરમ પાણીનાં ભ્રમણ પર આધારિત તાપયંત્રો કરતાં વરાળ પરિભ્રમણ પર આધારિત તાપયંત્રો વધુ કાર્યક્ષમ હોય છે.
તાપમાનના વધારા સાથે થતું ઉષ્મીય પ્રસરણ......
$0\,^o C$ તાપમાને રહેલ $1\, gm $ દળના બરફને $100\,^o C$ તાપમાને રહેલી વરાળ સાથે મિશ્રણ કરતાં અંતિમ તાપમાન($^o C$) કેટલું થશે?
$2 g$ વરાળને $25 °C$ તાપમાને રહેલ $40 gm$ પાણીમાંથી પસાર કરતાં તે ઠંડી પડે છે. તેના કારણે પાણીનું તાપમાન વધીને $54.3 °C$ થાય છે, તો વરાળની ગુપ્ત ઉષ્મા ...... $cal/gm$