નીચેના વિધાન માટે ખરું કે ખોટું લખો: ઘણી બધી અનૈચ્છિક ક્રિયાઓ મધ્યમગજ અને પશ્વમગજ દ્વારા નિયંત્રિત થાય છે.

  • A
    ખરું
  • B
    ખોટું
  • C
  • D

Explore More

Similar Questions

મગજ વિશે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?
$(i)$ મગજનો મુખ્ય વિચારવાનો ભાગ પશ્ચમગજ છે.
$(ii)$ સાંભળવા,સુંઘવા,યાદશક્તિ,દ્રષ્ટિ વગેરેના કેન્દ્રો અગ્રમગજમાં આવેલા છે.
$(iii)$ લાળ ઝરવી,ઉલટી થવી,બ્લડ પ્રેશર જેવી અનૈચ્છિક ક્રિયાઓ પશ્ચમગજમાં આવેલા મેડુલા દ્વારા નિયંત્રિત થાય છે.
$(iv)$ અનુમસ્તિષ્ક શરીરની સ્થિતિ અને સંતુલનનું નિયંત્રણ કરતું નથી.

ચેતાકોષના તે ભાગના નામ આપો:
$(i)$ જ્યાં માહિતી મેળવવામાં આવે છે.
$(ii)$ જેના દ્વારા માહિતી વિદ્યુત આવેગ તરીકે મુસાફરી કરે છે.

નીચેનામાંથી કઈ અંતઃસ્ત્રાવી ગ્રંથિ એકી (unpaired) છે?

વિદ્યુત આવેગોના વહન માટેની સાચી દિશા કઈ છે?

નીચેનાના મુખ્ય કાર્યો લખો:
$(a)$ સંવેદી ચેતાકોષ (Sensory neuron)
$(b)$ મસ્તકપેટી (Cranium)
$(c)$ કરોડસ્તંભ (Vertebral column)
$(d)$ પ્રેરક ચેતાકોષ (Motor neuron)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo