વિવિધ સંસ્પંદન બંધારણોની સાપેક્ષ સ્થિરતા નક્કી કરવા માટેના નિયમો લખો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $(i)$ સંસ્પંદન બંધારણોમાં,જે બંધારણમાં સહસંયોજક બંધોની સંખ્યા વધુ હોય અને બધા જ પરમાણુઓનું અષ્ટક પૂર્ણ હોય (હાઇડ્રોજન સિવાય,જેનું દ્વિક પૂર્ણ હોય) તે વધુ સ્થિર હોય છે.
$(ii)$ સંસ્પંદન બંધારણોમાં,વિરુદ્ધ વીજભારોનું અલગીકરણ ઓછું હોય તે વધુ સ્થિર હોય છે.
$(iii)$ વધુ વિદ્યુતઋણ પરમાણુ પર ઋણ વીજભાર અને વધુ વિદ્યુતધન પરમાણુ પર ધન વીજભાર વધુ સ્થિરતા આપે છે.
$(iv)$ જે સંસ્પંદન બંધારણમાં વીજભારનું વિક્ષેપન વધુ હોય તે અન્ય કરતા વધુ સ્થિર હોય છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ જોડીમાં પ્રથમનું રેઝોનન્સ એનર્જી (અનુનાદ ઉર્જા) બીજા કરતા વધારે છે?

$PO_4^{3-}$ આયનમાં $O$ પરમાણુ પરનો formal charge અને $P-O$ બંધક્રમાંક અનુક્રમે ....... થશે.

$CO_3^{2-}$ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
$A$. મધ્યસ્થ પરમાણુનું સંકરણ $sp^3$ છે.
$B$. તેની સંસ્પંદન રચનામાં એક $C-O$ એકલ બંધ અને બે $C=O$ દ્વિબંધ હોય છે.
$C$. દરેક ઓક્સિજન પરમાણુ પર સરેરાશ ફોર્મલ ચાર્જ $0.67$ એકમ છે.
$D$. બધા $C-O$ બંધની લંબાઈ સમાન છે.

નીચેનામાંથી કયું સંયોજન સસ્પંદન અસર અનુભવતું નથી?

બેન્ઝીનમાં $C-C$ બંધ લંબાઈ ........... છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo