આવર્ત કોષ્ટકમાં ડાબેથી જમણે જતાં કયો ગુણધર્મ ઘટે છે અને ઉપરથી નીચે જતાં વધે છે?
$(i)$ પરમાણ્વીય ત્રિજ્યા
$(ii)$ વિદ્યુતઋણતા
$(iii)$ આયનીકરણ એન્થાલ્પી
$(iv)$ ધાત્વીય ગુણધર્મ

  • A
    માત્ર $(i)$
  • B
    $(i), (ii),$ અને $(iii)$
  • C
    $(i), (iii),$ અને $(iv)$
  • D
    $(i)$ અને $(iv)$

Explore More

Similar Questions

નીચેના પૈકી કયું વિધાન સાચું નથી?

તત્વોના વર્ગીકરણ માટે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?
$I$. તત્વોના ગુણધર્મો તેમના પરમાણુ ક્રમાંકના આવર્તનીય વિધેયો છે.
$II$. અધાતુ તત્વોની સંખ્યા ધાતુ તત્વો કરતા ઓછી છે.
$III$. આવર્તમાં તત્વોની પ્રથમ આયનીકરણ ઉર્જા નિયમિત રીતે બદલાતી નથી.
$IV$. $Pd (Z=46)$ ની ધરા અવસ્થાની ઇલેક્ટ્રોનિક રચના $[Kr] 4d^8 5s^2$ છે.

નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

Difficult
View Solution

સમૂહનું પ્રથમ તત્વ સમૂહના અન્ય ભારે સભ્યો કરતા ઘણી રીતે જુદું પડે છે,તેનું કારણ છે:

નીચેનામાંથી કયું/કયા વિધાન સાચું/સાચા છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo