ડાલ્ટનના પરમાણ્વીય સિદ્ધાંતની કઈ અભિધારણા નિશ્ચિત પ્રમાણના નિયમને સમજાવી શકે છે?

  • A
    પરમાણુઓ અવિભાજ્ય કણો છે.
  • B
    આપેલ સંયોજનમાં પરમાણુઓની સાપેક્ષ સંખ્યા અને પ્રકાર નિશ્ચિત હોય છે.
  • C
    આપેલ તત્વના પરમાણુઓ સમાન દળ અને રાસાયણિક ગુણધર્મો ધરાવે છે.
  • D
    રાસાયણિક પ્રક્રિયામાં પરમાણુઓનું સર્જન કે વિનાશ થઈ શકતો નથી.

Explore More

Similar Questions

નીચેનાના રાસાયણિક સૂત્રો લખો:
$(i)$ મેગ્નેશિયમ ક્લોરાઇડ
$(ii)$ કેલ્શિયમ ઓક્સાઇડ
$(iii)$ કોપર નાઇટ્રેટ
$(iv)$ એલ્યુમિનિયમ ક્લોરાઇડ
$(v)$ કેલ્શિયમ કાર્બોનેટ.

$CO_2$,$CH_4$ અને $C_2H_6$ ના આણ્વીય દળની ગણતરી કરો.

નીચેનાનું દળ કેટલું થશે:
$(a)$ $1$ મોલ નાઇટ્રોજન પરમાણુઓ?
$(b)$ $4$ મોલ એલ્યુમિનિયમ પરમાણુઓ (એલ્યુમિનિયમનું પરમાણ્વીય દળ $= 27$)?
$(c)$ $10$ મોલ સોડિયમ સલ્ફાઇટ $(Na_2SO_3)$?

$16 \, g$ ઘન સલ્ફરમાં રહેલા સલ્ફર $(S_8)$ ના અણુઓની સંખ્યાની ગણતરી કરો.

Difficult
View Solution

એક પ્રક્રિયામાં,$5.3 \, g$ સોડિયમ કાર્બોનેટ $6 \, g$ એસિટિક એસિડ સાથે પ્રક્રિયા કરે છે. નીપજો તરીકે $2.2 \, g$ કાર્બન ડાયોક્સાઇડ,$0.9 \, g$ પાણી અને $8.2 \, g$ સોડિયમ એસિટેટ મળે છે. દર્શાવો કે આ અવલોકનો દળ સંચયના નિયમ સાથે સુસંગત છે.
$\text{સોડિયમ કાર્બોનેટ} + \text{એસિટિક એસિડ} \to \text{સોડિયમ એસિટેટ} + \text{કાર્બન ડાયોક્સાઇડ} + \text{પાણી}$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo