નીચે બતાવેલ કયા વિધાનો સંયોજન $I, II$ અને $III$ ના અવકાશરસાયણ સંબંધો ને શ્રેષ્ઠ રીતે વર્ણવે છે?
બધા સંયોજન કિરાલ છે
એક પણ સંયોજન કીરાલ નથી
$I$ અને $II$ મેસો સંયોજન છે
$I$ અને $II$ કિરાલ છે
$2$ - ક્લોરોબ્યુટેન $+\mathrm{Cl}_2 \rightarrow \mathrm{C}_4 \mathrm{H}_8 \mathrm{Cl}_2$ (સમઘટકો) ઉપરની પ્રક્રિયામાં પ્રાપ્ત થતા $\mathrm{C}_4 \mathrm{H}_8 \mathrm{Cl}_2$ વડે દર્શાવતા પ્રકાશક્રિયાશીલ સમઘટકોની કુલ સંખ્યા.......................છે.
ડાયક્લોરો ઇથિલિન ............ દર્શાવી શકે નહિ
$CH_3 -CH = CH -CH( OH)-Me$ અણુસૂત્ર ધરાવતા સંયોજનના શક્ય અવકાશ સમઘટકોની સંખ્યા .........થશે.
એક પદાર્થને બે સમાન ભાગમાં વહેચવામાં આવે છે. તે અસમિતિય કાર્બન પરમાણુઓ ધરાવે છે. તો અવકાશીય સમઘટકોની સંખ્યા કેટલી છે ?
${\left( {C{H_3}} \right)_2}CHC{H_2}C{H_3}$ ના ચાર મોનોક્લોરો વ્યુત્પન્નો મળે છે , જે પૈકી કેટલા પ્રકાશક્રિયાશીલ છે ?