જ્યારે પાણીમાં થોડા પ્રમાણમાં એસિડ ઉમેરવામાં આવે ત્યારે નીચેનામાંથી કઈ ઘટનાઓ બને છે?

  • A
    $(i)$ અને $(ii)$
  • B
    $(ii)$ અને $(iv)$
  • C
    $(ii)$ અને $(iii)$
  • D
    $(i)$ અને $(iii)$

Explore More

Similar Questions

કાચ, સાબુ અને કાગળના ઉદ્યોગોમાં વપરાતું સંયોજન કયું છે?

જ્યારે $CO_2$ ને મર્યાદિત માત્રામાં ચૂનાના નીતર્યા પાણી (lime water) માંથી પસાર કરવામાં આવે ત્યારે શું થાય છે?

$500 \ ml$ જલીય દ્રાવણ $2$ મોલ $HCl$ ને પાણીમાં ઓગાળીને તૈયાર કરવામાં આવે છે. આ દ્રાવણની મોલારિટી કેટલી હશે ($M$ માં)?

નીચે આપેલા વિધાન માટે ખરું કે ખોટું લખો:
જે એસિડ વધુ $H^+$ આયનો આપે છે તેને પ્રબળ એસિડ કહેવામાં આવે છે,અને જે એસિડ ઓછા $H^+$ આયનો આપે છે તેને નિર્બળ એસિડ કહેવામાં આવે છે.

નીચે આપેલ વિધાન ખરું છે કે ખોટું તે જણાવો:
જ્યારે વરસાદના પાણીની $pH$ $5.6$ કરતા વધારે હોય,ત્યારે તેને એસિડ વર્ષા કહેવામાં આવે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo