નીચેનામાંથી કયો ભૌતિક અધિશોષણ (physisorption) અને રાસાયણિક અધિશોષણ (chemisorption) વચ્ચેનો તફાવત નથી?

  • A
    તાપમાન વધતા રાસાયણિક અધિશોષણનું મૂલ્ય પહેલા વધે છે પછી ઘટે છે,પરંતુ ભૌતિક અધિશોષણનું મૂલ્ય ઘટે છે
  • B
    રાસાયણિક અધિશોષણ એ પ્રતિવર્તી પ્રક્રિયા નથી જ્યારે ભૌતિક અધિશોષણ એ પ્રતિવર્તી પ્રકૃતિ ધરાવે છે
  • C
    ભૌતિક અધિશોષણ માટે સક્રિયકરણ ઉર્જા (activation energy) વધુ હોય છે અને રાસાયણિક અધિશોષણ માટે ઓછી હોય છે
  • D
    ભૌતિક અધિશોષણને પરિણામે બહુ-આણ્વિય સ્તર બને છે,જ્યારે રાસાયણિક અધિશોષણના કિસ્સામાં માત્ર એક-આણ્વિય સ્તર બને છે

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું કેમિસોર્પ્શન (રાસાયણિક અધિશોષણ) નું લક્ષણ નથી?

$3 \, g$ સક્રિય ચારકોલને એક ફ્લાસ્કમાં $50 \, mL$ એસિટિક એસિડના દ્રાવણ $(0.06 \, N)$ માં ઉમેરવામાં આવ્યો. એક કલાક પછી તેને ગાળી લેવામાં આવ્યું અને ગળાયેલા દ્રાવણની સાંદ્રતા $0.042 \, N$ માલૂમ પડી. અધિશોષિત થયેલ એસિટિક એસિડનો જથ્થો (પ્રતિ ગ્રામ ચારકોલ) ............. $mg$ છે.

નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

નીચેનામાંથી કયો વાયુ ઘન અધિશોષક દ્વારા સરળતાથી અધિશોષિત થાય છે?

ફ્રુન્ડલિચ એડસોર્પ્શન આઇસોથર્મમાં,$1/n$ નું મૂલ્ય છે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo