જ્યારે પ્રકાશનું કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય છે,ત્યારે કઈ રાશિ અચળ રહે છે?

  • A
    વેગ
  • B
    તરંગલંબાઈ
  • C
    આવૃત્તિ
  • D
    કંપવિસ્તાર

Explore More

Similar Questions

એવા પદાર્થનું એક ઉદાહરણ આપો જેની દળ ઘનતા ઓછી હોય પરંતુ પ્રકાશીય ઘનતા વધુ હોય.

પ્રકાશનું કિરણ $\mu = \sqrt{2}$ વક્રીભવનાંક ધરાવતા પારદર્શક ગોળા પર $45^{\circ}$ ના આપાતકોણે આપાત થાય છે. જે કિરણ ગોળામાં પ્રવેશે છે,બે આંતરિક પરાવર્તન અનુભવે છે અને ત્યારબાદ હવામાં બહાર નીકળે છે,તે કિરણનું કુલ વિચલન કેટલું હશે ($^{\circ}$ માં)?

પાણીના તળાવની સપાટી પર રહેલા એક ઉભા થાંભલાની લંબાઈ $\left(\mu = \frac{4}{3}\right)$ $24 \, cm$ છે. તો પાણીની સપાટીની બરાબર નીચે રહેલી માછલીને થાંભલાની ટોચ સપાટીથી ......... $cm$ ઉપર દેખાશે.

હવામાં $\lambda_1$ તરંગલંબાઈ અને $v_1$ આવૃત્તિ ધરાવતું એકરંગી પ્રકાશનું તરંગ બીજા માધ્યમમાં પ્રવેશે છે. જો આંતરપૃષ્ઠ પર આપાતકોણ અને વક્રીભવનકોણ અનુક્રમે $45^{\circ}$ અને $30^{\circ}$ હોય,તો વક્રીભૂત તરંગની તરંગલંબાઈ $\lambda_2$ અને આવૃત્તિ $v_2$ કેટલી હશે?

નિરપેક્ષ વક્રીભવનાંક એટલે શું? તે કયા પરિબળો પર આધાર રાખે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo