સ્વેદ ગ્રંથિઓ દ્વારા ઉત્પન્ન થતા પરસેવાનું બંધારણ શું છે?

  • A
    શુદ્ધ પાણી
  • B
    પાણી,$NaCl$,અને યુરિયા તથા લેક્ટિક એસિડનું અલ્પ પ્રમાણ
  • C
    માત્ર $NaCl$ અને પાણી
  • D
    યુરિયા અને એમોનિયા

Explore More

Similar Questions

અદ્રાવ્ય કેલ્શિયમ ફોસ્ફેટનો નિકાલ કરવાનું કાર્ય કોનું છે?

બિલિરુબિન,બિલિવર્ડીન,કોલેસ્ટેરોલ,વિઘટિત સ્ટિરોઈડ અંત:સ્ત્રાવો,વિટામિન્સ અને ઔષધોનો સ્ત્રાવ ....... દ્વારા થાય છે.

નીચેનામાંથી કયું યકૃતનું ઉત્સર્ગ દ્રવ્ય છે?

પ્રસ્વેદગ્રંથિના સ્ત્રાવનું કાર્ય શું છે?

વિધાન : પૃષ્ઠવંશીઓમાં,યકૃતને સહાયક ઉત્સર્જન અંગ તરીકે પણ ઓળખવામાં આવે છે.
કારણ : યકૃત મૂત્રના સ્ત્રાવમાં મૂત્રપિંડને મદદ કરે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo