અર્ધપારગમ્ય પડદો (semi-permeable membrane) એટલે શું?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) સતત પડ કે ફિલ્મ (કુદરતી અથવા કૃત્રિમ) જે સૂક્ષ્મ છિદ્રોનું નેટવર્ક ધરાવે છે,જેમાંથી પાણી જેવા નાના દ્રાવક અણુઓ પસાર થઈ શકે છે,પરંતુ દ્રાવ્યના મોટા અણુઓનું વહન અવરોધાય છે,તેને અર્ધપારગમ્ય પડદો કહેવામાં આવે છે.
આ પડદા દ્વારા થતી પ્રસરણની પ્રક્રિયાને અભિસરણ (Osmosis) કહે છે.

Explore More

Similar Questions

$10\,^oC$ તાપમાને યુરિયાના દ્રાવણનું અભિસરણ દબાણ $500\, mm\, of\, Hg$ છે. દ્રાવણને એવી રીતે મંદ કરવામાં આવે છે કે જેથી તાપમાન $25\,^oC$ થાય અને અભિસરણ દબાણ $131.6\, mm\, of\, Hg$ થાય. તો દ્રાવણને કેટલા ગણું મંદ કરવામાં આવ્યું હશે?

નીચેનામાંથી કઈ જોડીના દ્રાવણો સમાન તાપમાને આઈસોટોનિક (isotonic) હોઈ શકે છે?

પ્રોટીનના $300 \ mL$ જલીય દ્રાવણમાં $2.52 \ g$ પ્રોટીન ઓગળેલું છે. જો $300 \ K$ તાપમાને આ દ્રાવણનું અભિસરણ દબાણ $5.04 \times 10^{-3} \ bar$ હોય,તો પ્રોટીનનું મોલર દળ $g \ mol^{-1}$ માં કેટલું હશે?

અર્ધપારગમ્ય પટલ દ્વારા અલગ કરાયેલા નીચેના દ્રાવણોની જોડીમાંથી કયા કિસ્સામાં અભિસરણ (osmosis) ની ઘટના જોવા મળશે?

$27^{\circ}C$ તાપમાને $100 \ mL$ $H_2O$ માં $60 \ g \ mol^{-1}$ મોલર દળ ધરાવતા $0.3 \ g$ અબાષ્પશીલ અવિદ્યુતવિભાજ્ય દ્રાવ્ય '$A$' અને $180 \ g \ mol^{-1}$ મોલર દળ ધરાવતા $0.9 \ g$ અબાષ્પશીલ અવિદ્યુતવિભાજ્ય દ્રાવ્ય '$B$' ને ઓગાળીને દ્રાવણ બનાવવામાં આવે છે. દ્રાવણનું અભિસરણ દબાણ કેટલું હશે ($atm$ માં)?
[આપેલ છે: $R=0.082 \ L \ atm \ K^{-1} \ mol^{-1}$]

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo