"જળ-પ્રદૂષણ" શબ્દને ઘણી રીતે વ્યાખ્યાયિત કરી શકાય છે. નીચેનામાંથી કયું વિધાન તેની સાચી વ્યાખ્યા આપતું નથી?

  • A
    જળાશયોમાં અનિચ્છનીય પદાર્થોનો ઉમેરો
  • B
    જળાશયોમાંથી ઇચ્છનીય પદાર્થોને દૂર કરવા
  • C
    જળાશયોના દબાણમાં ફેરફાર
  • D
    જળાશયોના તાપમાનમાં ફેરફાર

Explore More

Similar Questions

જૈવ-વિઘટનીય અને અજૈવ-વિઘટનીય કુદરતી સંસાધનો વચ્ચે તફાવત આપો.

નીચે આપેલા વિધાન માટે ખરું કે ખોટું લખો:
વાતાવરણમાં $CO_2$ ઉમેરતી અન્ય એક પ્રક્રિયા પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયા છે,જેમાં વિવિધ જરૂરિયાતો માટે બળતણ બાળવામાં આવે છે.

જૈવ-વિઘટનીય પ્રદૂષકો એટલે શું?

ચંદ્ર પૃથ્વી જેટલા જ અંતરે સૂર્યથી હોવા છતાં,ત્યાં તાપમાનમાં $-190\,^{\circ}C$ થી $110\,^{\circ}C$ સુધીનો મોટો તફાવત કેમ જોવા મળે છે?

જો પૃથ્વીની આસપાસ વાતાવરણ ન હોત,તો પૃથ્વીનું તાપમાન

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo