નિર્બળ એસિડ અને નિર્બળ બેઇઝના ક્ષારના $0.1 \ M$ દ્રાવણમાં જળવિભાજનની માત્રા $50 \ \%$ જોવા મળે છે. જો તે જ ક્ષારના દ્રાવણની મોલારિટી $0.5 \ M$ હોય,તો ક્ષારના જળવિભાજનની ટકાવારી ......... $\%$ હોવી જોઈએ.

  • A
    $100$
  • B
    $50$
  • C
    $25$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો બેઝિક ક્ષાર છે?

(ક્ષાર + પાણી) ના દ્રાવણનો $pH > 7$ છે. તો આ ક્ષાર શેનો બનેલો હશે?

કોપર $(II)$ સલ્ફેટનું જલીય દ્રાવણ ધીમે ધીમે જળવિભાજન પામીને બેઝિક કોપર સલ્ફેટ બનાવે છે,જેનું રાસાયણિક બંધારણ શું છે?

પ્રાયોગિક તાપમાને એસિટિક એસિડ માટે $pK_a$ નું મૂલ્ય $5$ છે. $0.1 \ M$ સોડિયમ એસિટેટ દ્રાવણનું ટકાવારી જળવિભાજન કેટલું હશે?

નીચેના પદાર્થોનાં સમાન સાંદ્રતાવાળાં દ્રાવણો અલગ અલગ બનાવ્યાં છે. આ બધામાંથી કયા દ્રાવણની $pH$ લઘુત્તમ મળશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo